ઓટોમોબાઇલ ક્ષેત્રમાં કર રાહતનો સમયગાળો વધી શકે
નવી દિલ્હી, 29 નવેમ્બર : આર્થિક સંકટ અને ઘટતા વેચાણનો સામનો કરતા ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર કાર ઉત્પાદકોને એકસાઇઝ ડયુટીની રાહત 31 ડિસેમ્બર પછી પણ ચાલુ રાખશે એવી શક્યતા ઉભી થઇ રહી છે.
આ મુદ્દે નાણા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ઓટો ઉદ્યોગ ઊંચા વ્યાજદરના કારણે નબળી માંગનો સામનો કરે છે. તેના લીધે કારના વેચાણમાં ઘટાડો થયો છે. સરકાર ઓટો સેકટરને 31 ડિસેમ્બર પછી પણ કર રાહત જારી રાખે તેવી સંભાવના છે.

મંદીમાં સપડાયેલા ઓટો ઉદ્યોગને આ વર્ષે ફેબ્રુઆરીમાં એકસાઇઝ ડયુટીમાં રાહત આપવામાં આવી હતી અને જો આ રાહત લંબાવવામાં ન આવે તો 31મી ડિસેમ્બરે તેની સમયમર્યાદા પુરી થઇ જવાની છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ઓટો સેકટરનું વેચાણ દબાણ હેઠળ રહ્યું છે.
તહેવારોની મોસમમાં પણ વાહનોના વેચાણમાં ધાર્યો વધારો નોંધાઇ શક્યો નથી.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ





Click it and Unblock the Notifications
