જાણો : ટેક્સ ના ભરો તો ઇન્કમ ટેક્સ વિભાગ શું સજા કરે છે?
શું આપ નોકરી કરો છો અને આવક મેળવો છો? આપની આવક કરપાત્ર છે? આપની આવક કરપાત્ર હોવા છતા આપ આવક વેરો નથી ભરતા? તો સાવધાન થઇ જવાની જરૂર છે.
આપ ઇન્કમ ટેક્સ લાગતો હોવા છતાં ઇન્કમ ટેક્સ ભરશો નહીં તો આપની સામે ઇન્કમ ટેક્સ વિભાગ દંડ અને સજા આપવા ઉપરાંત કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી શકે છે.
આ અંગેની વધુ વિગતો જાણવા આગળ ક્લિક કરો...
કાયદો શું કહે છે?
વાસ્તવમાં
આવક
વેરા
કાયદા
1961ની
કલમ
139
અનુસાર
દરેક
વ્યક્તિ
કે
જેની
આવક
ઇન્કમ
ટેક્સ
વિભાગની
આવક
મુક્તિ
મર્યાદાથી
વધારે
છે
તેણે
ઇન્કમ
ટેક્સ
રિટર્ન
ફાઇલ
કરવાની
જરૂર
છે.
કેવા દંડ ભરવા પડી શકે
કાયદાની
જોગવાઇ
અનુસાર
વ્યક્તિએ
આકલન
વર્ષ
દરમિયાન
ઇન્કમ
ટેક્સ
રિટર્ન
ફાઇલ
ના
કર્યું
તો
તેને
રૂપિયા
5000નો
આર્થિક
દંડ
આપવામાં
આવી
શકે
છે.
વિલંબ થાય તો વ્યાજ ચૂકવો
જો
આપ
આવક
વેરા
રિટર્ન
ફાઇલ
કરવામાં
મોડા
પડ્યા
તો
આપે
23એ,
23
બી
અને
23
સી
હેઠળ
ઇન્કમ
ટેક્સની
બાકી
રકમ
પર
વ્યાજ
ભરવું
પડી
શકે
છે.
કાયદેસર કાર્યવાહી કરાશે
જો
આપનો
બાકી
ટેક્સ
રૂપિયા
3000થી
વધારે
હશે
તો
આપની
પર
ઇન્કમ
ટેક્સ
વિભાગ
દ્વારા
કાયદેસર
કાર્યવાહી
કરવામાં
આવશે.