Fact Check: શું પંજાબમાં ભાજપના તમામ ધારાસભ્ય કોંગ્રેસમાં સામેલ થઈ ગયા? જાણો હકીકત

Fact Check: શું પંજાબમાં ભાજપના તમામ ધારાસભ્ય કોંગ્રેસમાં સામેલ થઈ ગયા? જાણો હકીકત

દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થનાર છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે પંજાબમાં ત્રણ ભાજપ ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. તેમના ભાજપમાં સામેલ થઈ ગયા બાદ પંજાબ "ભાજપ મુક્ત રાજ્ય" બની ગયું છે. આવો આ મેસેજની સચ્ચાઈ જાણીએ.

congress

જણાવી દઈએ કે હાલમાં જ થયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાસ કરીને પંજાબમાં કૃષિ કાયદાને લઈ આલોચનાનો સામનો કરી રહેલ ભાજપને વડો ઝાટકો લાગ્યો. સત્તારૂઢ કોંગ્રેસે પંજાબના સાત નગર નિગમોની સાથોસાથ પંચાયત સીટોમાં શેર માટે બૈંગિંગ કરી રહ્યા છે. જ્યારે સોશિયલ મીડિયાપર એક વાયરલ પોસ્ટનો દાવો છે કે રાજ્યમાં "ત્રણેય ભાજપી ધારાસભ્ય" કોંગ્રેસમાં સામેલ થયા બાદ પંજાબ "ભાજપ મુક્ત રાજ્ય" બની ગયું છે. ફેસબુક પર આવી જ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.

આ વાયરલ દાવો ખોટો નિકળ્યો

ઈન્ડિયા ટુડે એન્ટી ફેક ન્યૂઝ વૉર રૂમે દાવાની તપાસ કરતાં આ દાવો ખોટો નિકળ્યો. વર્તમાનમાં પંજાબમાં ભાજપના બે ધારાસભ્ય છે, બંનેએ પુષ્ટિ કરી કે તેઓ હજી પણ ભાજપ પાર્ટી સાથે જ છે. તેમણે કહ્યું કે અમે પંજાબમાં ભાજપી ધારાસભ્યોના કોંગ્રેસમાં સામેલ થવા પર કોઈ વિશ્વસનિય મીડિયા રિપોર્ટ નથી મેળવી શક્યા. આ ઉપરાંત પંજાબ વિધાનસભાની વેબસાઈટ મુજબ વર્તમાનમાં રાજ્યમાં અબોહરથી ભાજપના બે ધારાસભ્ય અરુણ નારંગ અને સુજાનપુરથી દિનેશ સિંહ છે.

Fact Check

દાવો

પંજાબમાં ભાજપના તમામ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે

નિષ્કર્ષ

આ વાયરલ મેસેજ બિલકુલ ખોટો છે.

રેટિંગ

Misleading
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X