Maha Kumbh 2025 : પ્રયાગરાજ અને હરિદ્રાર મહાકુંભ વચ્ચે કેટલો તફાવત? જાણો ક્યાંનું છે વધારે મહત્વ?
Maha Kumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળાની 13 જાન્યુઆરીથી શરૂઆત થવા જઈ રહી છે. આ કુંભમાં દુનિયાભરથી લોકો આવશે.
જણાવી દઈએ કે, કુંભ મેળો ભારતમાં દર 12 વર્ષે યોજાય છે. પ્રયાગરાજ સિવાય નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં યોજાતા દરેક કુંભ મેળાનું અલગ મહત્વ છે.

જણાવી દઈએ કે, પ્રયાગરાજમાં યોજાતો કુંભ મેળો મહાકુંભ છે. આ દર 12 વર્ષે આયોજિત થાય છે. છેલ્લે 2013 માં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 2025 માં પ્રયાગરાજમાં ફરીથી કુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રશ્ન એ છે કે કુંભ મેળો ફક્ત પ્રયાગરાજમાં જ આયોજિત થાય છે તો તેનો જવાબ ના છે. પ્રયાગરાજ ઉપરાંત, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં પણ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ મેળો 12 વર્ષના અંતરાલ પર ઉજવવામાં આવે છે, આ માટે ચારેય સ્થળો એક પછી એક પસંદ કરવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો ગંગા, ક્ષિપ્રા, ગોદાવરી અને સંગમમાં સ્નાન કરે છે.
આ સિવાય અર્ધ કુંભ દર છ વર્ષે ઉજવાય છે. અર્ધ કુંભનું આયોજન ફક્ત બે સ્થળોએ થાય છે, પહેલું પ્રયાગરાજ અને બીજું હરિદ્વાર. તે દર છ વર્ષે આયોજિત થાય છે.
અહીં સવાલ થાય કે કુંભ મેળો ક્યાં યોજાશે તે કોણ પસંદ કરે? તો જણાવી દઈએ કે આ નિર્ણય જ્યોતિષીય ગણતરીઓના આધારે લેવામાં આવે છે. આ માટે હિન્દુ જ્યોતિષમાં મુખ્ય ગ્રહો છે - ગુરુ અને સૂર્ય. ગુરુ કુંભ રાશિમાં હોય ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો યોજાય છે. સૂર્ય મેષ રાશિમાં ગોચર કરી રહ્યો હોય છે.
જણાવી દઈએ કે, મહાકુંભ 2025 પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે અને 13 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી યોજાશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
