અજમાવી જુઓ : પાઇલ્સ માટેના આયુર્વેદિક ઉપચાર
પાઇલ્સ એટલે કે મસા ખૂબ સામાન્ય રોગ છે પણ તેમાં થતું દરદ અસામાન્ય બિમારીનો અહેસાસ કરાવે છે. આ રોગમાં વ્યક્તિના મળમાર્ગની અંદર લોહીનું વહન કરતી નસો ફૂલી જાય છે. તેના કારણે મળત્યાગ કરવામાં ઘણી જ મુશ્કેલી અને દર્દ સહન કરવું પડે છે. આમ તો પાઇલ્સની બિમારી આધેડ વયની વ્યક્તિઓને થતી હોય છે પરંતુ વર્તમાન સમયમાં ચટપટું ખાવાના શોખીનોને પણ આ બિમારી થતા વાર નથી લાગતી.
આ બિમારીનો ઘરેલુ ઉપચાર પણ શક્ય છે. આ કારણે એ જાણવું અગત્યનું બની રહેશે કે આ રોગ શા કારણે થાય છે? પાઇલ્સ પેટની સમસ્યાને કારણે થાય છે. તેમાંથી રાહત મેળવવા માટે રોગીએ આયુર્વેદિક ઇલાજની સાથે સાથે પોતાની લાઇફસ્ટાઇલ પણ બદલવાની જરૂર રહે છે. આ માટે કેવા આયુર્વેદિક ઉપચાર છે તે આવો જાણીએ.

રેસાદાર આહારનું પ્રમાણ વધારો
સારી પાચન ક્રિયા માટે જરૂરી છે કે આપના આહારમાં ફાઇબરનું ભરપુર પ્રમાણ હોય. આ માટે રેશાયુક્ત આહાર, કઠોળ, તાજા ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારવો. જ્યુસ પીવાને બદલે ફળો ખાવાનો આગ્રહ રાખવો.

આહારમાં છાશ
દરરોજ છાશ લેવાનું રાખો

આદુ
આદુ, મધ, લીંબુ અને ફુદીનાનું શરબત પીવો.

જીરું
અડધી ચમચી જીરનો પાવડર પાણીમાં ભેળવીને પીવો.

ડુંગળીનો રસ
ડુંગળીનો રસ અને સાકર પાણીમાં ઓગાળીને પીવો.

તુલસી
તુલસીના થોડા પાના પાણીમાં પલાળીને રાખો. 30 મિનીટ બાદ તેને પાણી સાથે પી જાવ.

અંજીર
અંજીરને પાણીમાં પલાળીને રાખો. દિવસમાં બે વાર તેનું સેવન કરો.

ખાવાનો સોડા
સોજાવાળી જગ્યાએ ખાવાનો સોડા લગાવો.

તલનું તેલ
તલના તેલને હળવું ગરમ કરીને પાઇલ્સ પર લગાવો. ખૂબ પાણી પીવો.

મસાલા
આપના ખોરાકને ચટપટો બનાવતા અને તીખાશ લાવતા ગરમ મસાલા બંધ કરો. તેના વધારે સેવનથી સ્થિતિ વધારે ખરાબ બની શકે છે.

ગરમ પાણીનો શેક
પાઇલ્સમાં ગરમ પાણીનો શેક રાહત આપે છે. આ માટે એક ટબમાં હુંફાળુ પાણી ભરીને તેમાં બેસવાથી આરામ લાગશે.

કસરત
આપના જીવનને સરળ બનાવવા માટે કસરત કરો.
રેશાદાર આહારનું પ્રમાણ વધારો
સારી પાચન ક્રિયા માટે જરૂરી છે કે આપના આહારમાં ફાઇબરનું ભરપુર પ્રમાણ હોય. આ માટે રેશાયુક્ત આહાર, કઠોળ, તાજા ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારવો. જ્યુસ પીવાને બદલે ફળો ખાવાનો આગ્રહ રાખવો.
આહારમાં છાશ
દરરોજ છાશ લેવાનું રાખો
આદુ
આદુ, મધ, લીંબુ અને ફુદીનાનું શરબત પીવો.
જીરું
અડધી ચમચી જીરનો પાવડર પાણીમાં ભેળવીને પીવો.
ડુંગળીનો રસ
ડુંગળીનો રસ અને સાકર પાણીમાં ઓગાળીને પીવો.
તુલસી
તુલસીના થોડા પાના પાણીમાં પલાળીને રાખો. 30 મિનીટ બાદ તેને પાણી સાથે પી જાવ.
અંજીર
અંજીરને પાણીમાં પલાળીને રાખો. દિવસમાં બે વાર તેનું સેવન કરો.
ખાવાનો સોડી
સોજાવાળી જગ્યાએ ખાવાનો સોડા લગાવો
તલનું તેલ
તલના તેલને હળવું ગરમ કરીને પાઇલ્સ પર લગાવો. ખૂબ પાણી પીવો.
મસાલા
આપના ખોરાકને ચટપટો બનાવતા અને તીખાશ લાવતા ગરમ મસાલા બંધ કરો. તેના વધારે સેવનથી સ્થિતિ વધારે ખરાબ બની શકે છે.
ગરમ પાણીનો શેક
પાઇલ્સમાં ગરમ પાણીનો શેક રાહત આપે છે. આ માટે એક ટબમાં હુંફાળુ પાણી ભરીને તેમાં બેસવાથી આરામ લાગશે.
કસરત
આપના જીવનને સરળ બનાવવા માટે કસરત કરો.
-
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે ભારતમાં સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 7 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IND vs NZ Final: અમદાવાદમાં ફાઈનલ જોવા પહોંચશે PM મોદી? સવા લાખ દર્શકો સાથે વધારશે ટીમનો ઉત્સાહ! -
Petrol Diesel Price: 6 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Delhi Ring Metro: દિલ્હીને મળશે દેશની પ્રથમ રિંગ મેટ્રો, PM મોદી 5 નવા મેટ્રો પ્રોજેક્ટ્સની આપશે ભેટ -
Weather Today: દેશમાં કાળઝાળ ગરમીની શરૂઆત! 12 રાજ્યોમાં લૂનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: આકરી ગરમી માટે રહો તૈયાર, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ








Click it and Unblock the Notifications
