Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RRR ફિલ્મ પર રાજામૌલીને થિયેટર્સ સળગાવાની ધમકી મળી, ‘ભલ્લાલદેવ’ ગુસ્સે થયા

RRR ફિલ્મ પર રાજામૌલીને થિયેટર્સ સળગાવાની ધમકી મળી, ‘ભલ્લાલદેવ’ ગુસ્સે થયા

બાહુબલી ફેમ રાજામૌલીની ફિલ્મ RRR ની કંટ્રોવર્સીને લઈ હાલ તેજીથી ચર્ચા થઈ રહી છે. કોમારામ ભીમના કેરેક્ટરને મુસ્લિમ ટોપીમાં દેખાડવાને લઈ રાજામૌલીનો વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મ રિલીઝ ના કરવા સુધીની પણ ધમકી આપવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ તેલંગાણાના ભાજપી બાંદી સંજયે ધમકી આપી છે કે ફિલ્મમાં સ્વતંત્રતા સંગ્રામ સેનાની કોમારામ ભીમના કેરેક્ટરને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. એક ચેટ શોમાં એક સવાલના જવાબમાં તેમણે એક મામલે ખુદનું મંતવ્ય જાહેર કર્યું છે.

ફિલ્મનો વિરોધ થયો

ફિલ્મનો વિરોધ થયો

જણાવી દઈએ કે આરઆરઆર ફિલ્મ ભારતીય સિનેમાની એક વડી ફિલ્મ માનવામાં આવી રહી છે. એક વેબસાઈટના રિપોર્ટ મુજબ આ સવાલના સંબંધમાં રાણા દગ્ગુબાતીએ પોતાનું મંતવ્ય જાહેર કરતાં કહ્યું કે દેશમાં હાલ એવી વસ્તુને મહત્વ આપવામાં આવી રહ્યું છે જે બિન જરૂરી અને સંલગ્ન નથી.

બહુ વ્યસ્ત જીવનને સમય આપવો

બહુ વ્યસ્ત જીવનને સમય આપવો

રાણા દગુબત્તીએ આગળ કહ્યું કે આવું ત્યારે થઈ રહ્યું છે જ્યારે દેશની ચીજો નોર્મલ થઈ રહી છે, બધાએ બહુ અંગત જીવનને સમય આપવો છે. સમાચાર છે જેના પર કોઈનું નિયંત્રણ નથી.

ન્યૂઝ અને કોઈપણ બ્રોડકાસ્ટિંગ પર નિયંત્રણ હોય

ન્યૂઝ અને કોઈપણ બ્રોડકાસ્ટિંગ પર નિયંત્રણ હોય

રાણાએ અંતમાં કહ્યું કે મને એવું લાગે છે કે ન્યૂઝ અને કોઈપણ ચીજની બ્રોડકાસ્ટિંગ પર નિયંત્રણ હોવો જોઈએ. ઓટીટી અને ફિલ્મ પર નહિ.

મુસ્લિમ ટોપી સાથે વિવાદ

મુસ્લિમ ટોપી સાથે વિવાદ

ગત દિવસોમાં આ ફિલ્મથી જૂનિયર એનટીઆરનો લુક રિલીઝ કરવામાં આવ્યો. જ્યાં તેઓ ભીમના કેરેક્ટરમાં જોવા મળી રહ્યા છે. જુનિયર એનટીઆરે ફિલ્મમાં સ્વતંત્રતા સેનાની કોમરામ ભીમની ભૂમિકા નિભાવી છે. તેમના કેરેક્ટરને મુસ્લિમ લુક આપવામાં આવ્યો છે. કુર્તા- પાયજામા અને મુસ્લિમ ટોપીને લઈ વિવાદ ઉભો થયો છે.

થિયેટર્સ સળગાવવામાં સંકોચ નહિ

થિયેટર્સ સળગાવવામાં સંકોચ નહિ

સાંસદ સોયમ બાપૂએ પણ કહ્યું હતું કે જો ફિલ્મથી જૂનિયર એનટીઆરનો લુક બદલવામાં ના આવ્યો તો અમે થિયેટર્સ સળગાવવામાં પણ સંકોચ નહિ કરીએ.

રાજવંશ વિરુદ્ધ લડાઈ

રાજવંશ વિરુદ્ધ લડાઈ

જણાવી દઈએ કે કોમરામ ભીમે હૈદરાબાદને આઝાદ કરાવવા માટે અસફઝાદી વંશ વિરુદ્ધ લડાઈ લડી હતી. ત્યારે તેઓ 19 વર્ષના હતા. તેમના પિતાની પણ હત્યા પણ નિજામના અધિકારીઓએ કરી હતી.

આગલા વર્ષે ફિલ્મ રિલીઝ થશે

આગલા વર્ષે ફિલ્મ રિલીઝ થશે

ઉલ્લેખનીય છે કે આરઆરઆરમાં જુનિયર એનટીઆર ઉપરાંત રામ ચરણ, આલિયા ભટ્ટ, અજય દેવગન અને શ્રિયા સરન પણ મહત્વની ભૂમિકામાં હશે. આ ફિલ્મ 8 જાન્યુઆરીએ તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને હિંદીમાં રિલીઝ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X