શીજાની બહેનોનો દાવો, તુનીશ શર્માને માતાએ કરી ટોર્ચર, આ શખ્સોથી ડરતી હતી તુનીષા
તુનિશાના આત્મ હત્યા મામલે બંને પરીવારો સામ સામે આવી ગયા છે. શીજાનની બહેને તુનિશાની માતા પર તેને આત્મહત્યા માટે જવાબાદાર ઠેરવી છે. અને કહ્યુ છે કે, તેના પર કંટ્રોલ કરતા હતા તેન માતા.
ટીવી અભિનેત્રી તો નિષા શર્મા ની આત્મહત્યા મામલે સીજાનની બહેનોએ મોટા આરોપ લગાવ્યા છે તેને કહ્યું છે કે તું શાની માતા તેની ટોચર કરતી હતી અભિનેત્રી પર ફોન કોડ થી હુમલો કરવામાં આવ્યો છે શિજાનની બહેન ફલક નાઝ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તુનિષાની માંએ સ્વીકાર કર્યું છે કે, તે પોતાની દીકરીને ઉપેક્ષા કરી રહી હતી તેમણે તેની દેખભાળ નથી રાખી. ફલેકે દાવો કર્યો છે કે તુષાર બાળપણમાં થયેલા આઘાત ના કારણે હતી.
એક કોન્ફરન્સમાં સીઝનની બહેન ફલક નાઝી તુનીશન આત્મહત્યાને લઈને કહેવામાં આવતા દાવાને ફગાવી દીધા હતા સાથે જ શીજાને તુંનિશા સિવાય બીજી કોઈ ગર્લફ્રેન્ડ હોવાના દવા ને પણ ફગાવી દીધો હતો. ફાળકે આજે જણાવ્યું હતું કે આ ખોટી સ્ટોરી છે. શીજાને કોઈ બીજી ગર્લફ્રેન્ડ નથી તે યુવતીને તેનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવી હતી એ તેની કોઈ સિક્રેટ ગર્લફ્રેન્ડ નથી.
ચંડીગઢ વાળા કાકા
શિજાનના વકીલ જયેન્દ્ર મિશ્રાએ આરોપ લગાવ્યા છે કે, તુનિશાના કાકા પવન શર્મા તુનીશાના મેનેજર હતા જેને તેના કઠોર વ્યવહારને કારણે ચાર વરસ પહેલા છે કાઢી મૂક્યા હતા. આ સિવાય એડવોકેટ શૈલેન્દ્ર એ તુનીશન ચંદીગઢ વાળા કાકા થી પણ ડર લાગતો હોવાની વાત કરી હતી. વકીલે દાવો કર્યો હતો કે તુનિશાની માતા વનિતાને તેમની જ દીકરીનું ગળુ દબાવા માટે દુષપ્રેણા આપતા હતા. તેમનું નામ સંજીવ કૌશલ હતું. જેમને જોઈને તુનિશા ડરી જતી હતી સંજીવ કૌશલ ના કહેવાથી જ નિશાની માતાએ તેનો ફોન તોડી નાખ્યો હતો અને ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો વકી ગયો હતો કે સંજીવ કૌશલ અને તુ નિશાની માતા તુનિષાની જિંદગીની કંટ્રોલ કરવા માંગતા હતા.
અભિનેત્રીના પૈસા પર તેની માનો કંટ્રોલ હતો. સીઝનની વકીલે તુનિશાની માતા પર કેટલાક આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સંજીવ અને તુનિશાની માંતા અભિનેત્રીના પૈસાનો હિસાબ રાખી રહ્યા હતા. તેમને તો ત્યાં સુધી કહ્યું હતું કે, તુનિશાને તેની મા પાસેથી પૈસા લેવા માટે કગરવું પડતું હતું