Pics : લતા મંગેશકરે વીએસકેએનું ઉદ્ઘાટન કર્યું
મુંબઈ, 13 એપ્રિલ : ભારતના સુરસામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરે તાજેતરમાં પુણે ખાતે વિશ્વશાંતિ સંગીત કળા એકેડમી (વીએસકેએ)નું ઉદ્ઘાટન કર્યું. લતા મંગેશકરે દીપ પ્રજ્વલિત કરી અને પોતાના કોકિલ કંઠે ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરી વીએસકેએનું ઉદ્ઘાટન કર્યું.
સમારંભમાં પંડિત હૃદયનાથ મંગેશકર, ઉષા મંગેશકર, મીના ખાડિલકર તથા સરોદ વાદક ઉસ્તાદ અમજદ અલી ખાન, પદ્મ ભૂષણ મોહન ધારિયા, બાબાસાહેબ પુરાંદરે, ઝિયા ફરીદુદ્દન ડાગર, અણ્ણાસાહેબ ડાંગે તથા કર્વે ગુરુજી ઉપસ્થિત હતાં. આ પ્રસંગે લતા મંગેશકરે જણાવ્યું કે તેઓ વિશ્વનાથ કરાડ તથા આદિનાથ દ્વારા કરાયેલ કાર્યો જોવા આવ્યાં છે.
આવો જોઇએ વીએસકેએના ઉદ્ઘાટન સમારંભની તસવીરી ઝલક.
લતા મંગેશકરે વીએસકેએનું ઉદ્ઘાટન કર્યું
ભારતના સુરસામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરે તાજેતરમાં પુણે ખાતે વિશ્વશાંતિ સંગીત કળા એકેડમી (વીએસકેએ)નું ઉદ્ઘાટન કર્યું. લતા મંગેશકરે દીપ પ્રજ્વલિત કરી અને પોતાના કોકિલ કંઠે ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરી વીએસકેએનું ઉદ્ઘાટન કર્યું.
લતા મંગેશકરે વીએસકેએનું ઉદ્ઘાટન કર્યું
ભારતના સુરસામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરે તાજેતરમાં પુણે ખાતે વિશ્વશાંતિ સંગીત કળા એકેડમી (વીએસકેએ)નું ઉદ્ઘાટન કર્યું. લતા મંગેશકરે દીપ પ્રજ્વલિત કરી અને પોતાના કોકિલ કંઠે ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરી વીએસકેએનું ઉદ્ઘાટન કર્યું.
લતા મંગેશકરે વીએસકેએનું ઉદ્ઘાટન કર્યું
ભારતના સુરસામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરે તાજેતરમાં પુણે ખાતે વિશ્વશાંતિ સંગીત કળા એકેડમી (વીએસકેએ)નું ઉદ્ઘાટન કર્યું. લતા મંગેશકરે દીપ પ્રજ્વલિત કરી અને પોતાના કોકિલ કંઠે ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરી વીએસકેએનું ઉદ્ઘાટન કર્યું.
લતા મંગેશકરે વીએસકેએનું ઉદ્ઘાટન કર્યું
ભારતના સુરસામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરે તાજેતરમાં પુણે ખાતે વિશ્વશાંતિ સંગીત કળા એકેડમી (વીએસકેએ)નું ઉદ્ઘાટન કર્યું. લતા મંગેશકરે દીપ પ્રજ્વલિત કરી અને પોતાના કોકિલ કંઠે ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરી વીએસકેએનું ઉદ્ઘાટન કર્યું.