દુકાળગ્રસ્ત મરાઠવાડની વહારે આવ્યાં દરિયાદિલ સલમાન
મુંબઈ, 3 મે : બૉલીવુડમાં પોતાની દરિયાદિલી માટે જાણીતાં અભિનેતા સલમાન ખાને મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત મરાઠવાડા વિસ્તારની મદદે આવવાનો નિર્ણય કર્યો છે. સલમાન પોતાના એનજીએ બીઇંગ હ્યૂમન ફાઉન્ડેશન દ્વારા મદદ કરશે.
ઔરંગાબાદ સંભાગીય કમિશ્નરને મળેલ એક મેલ મુજબ બીઇંગ હ્યૂમન 6ઠીથી 31મી મે સુધી મરાઠવાડાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીના 2500 ટૅંકો ઉપલબ્ધ કરાવશે. કહે છે કે આ ટૅંકોની જળ સંચયન ક્ષમતા 2000 લીટર છે.
બીડ આવાસીય જિલ્લા કમિશ્નર બી એમ કામ્બલેએ જણાવ્યું છે - અમે જળ વિતરણ માટે સંભાગીય કમિશ્નરને માહિતગાર કર્યાં છે. સંભાગીય કમિશ્નર પાસેથી અમને ગઈકાલે આ અંગે ઈ-મેલ મળ્યુ હતું. ઈ-મેલ મુજબ સલમાન ખાનની એનજીઓ બીડ જિલ્લાને 750 જળ ટૅંક ઉપલબ્ધ કરાવશે. ઉપરાંત ઔરંગાબાદ તથા નાંદેડને અઢી-અઢી સો તેમજ ઉસ્માનાબાદ તેમજ જાલનાને 5-5 સો ટૅંકો દ્વારા જળ વિતરણ કરાશે. અગાઉ પણ સલમાન ખાન પોતાની એનજીઓ દ્વારા અનેક જરૂરિયાતમંદોની મદદ કરી ચુક્યાં છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર






Click it and Unblock the Notifications
