જેલના ચક્કરમાં છોડવી પડી ઘનચક્કર
મુંબઈ, 1 એપ્રિલ : જેલ જવાના ચક્કરમાં સંજય દત્તે ઘનચક્કર ફિલ્મ છોડવી પડી છે. સંજય દત્ત પાસે સમય નથી કે તેઓ ઘનચક્કરનું શૂટિંગ કરી શકે.

સુપ્રીમ કોર્ટે સંજય દતને 5 વર્ષની સજા ફટકારી છે. જોકે તેમને સાડા ત્રણ વરસ જ જેલમાં રહેવું પડશે. ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાની તેમની મુદ્દત 18મી એપ્રિલે પૂર્ણ થશે.
સંજય દત્ત હાલ પોલીસગિરી અને પીકે ફિલ્મો પૂર્ણ કરવામાં વ્યસ્ત છે અને તેમને મળેલી મુદ્દત દરમિયાન તેઓ આ સિવાયની કોઈ ફિલ્મ કદાચ કરી શકશે નહી. તેથી તેઓ વિદ્યા બાલન અને ઇમરાન હાશમી ફિલ્મ ઘનચક્કરમાંથી બહાર થઈ ગયાં છે. આ ફિલ્મના શૂટિંગ માટે તેમની પાસે સમય નહોતો.
નોંધનીય છે કે ઘનચક્કર ફિલ્મમાં વિદ્યા બાલન અને ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં છે. સંજય દત્ત પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જ હતાં, પરંતુ તેમની પાસે સમય ન હોવાથી તેમણે આ ફિલ્મથી પોતાને અળગા કરી લીધાં છે.
More From
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
