અશ્લીલ મૅસેજોથી ત્રાસી ટ્વિટર છોડતાં જેનિફર લોપેઝ
લૉસ એંજલ્સ, 5 જુલાઈ : હૉલીવુડ અભિનેત્રી અને ગાયિકા જેનિફર લોપેઝને જાહેરાત કરી છે કે તેઓ માઇક્રો બ્લૉગિં સાઇટ ટ્વિટર છોડી રહ્યાં છે, કારણ કે તેમને ધમકીઓ મળી છે. 34 વર્ષીય જેનિફરે પોતાનું ટ્વિંટર ઍકાઉંટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે ઘણા બધા યૂઝર્સે તેમને ગંદા મૅસેજો મોકલ્યાં છે અને તેઓ એટલી બધી નકારાત્મકતા સહી નથી શકતાં.

તેમણે ટ્વિટ કર્યું - આ દુર્ભાગ્યપર્ણ બાબત છે કે લોકોએ પોતાની તમામ નકારાત્મકતાઓ ટ્વિટર વડે મોકલી આપી કે જે તેમના પોતાના માટે ખતરનાક છે. મને એમ કહેતાં ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે હું ટ્વિટર પર વધુ સમય માટે નથી. જેનિફર લોપેઝે તેમના તમામ ફૉલોઅર્સ તથા ટ્વિટર યૂઝર્સને નિવેદન કર્યું છે કે આ વેબસાઇટનો ઉપયોગ નફરત માટે ન કરો.
તેમણે ટ્વિટ કર્યું છે - જીવન હકારાત્મકપૂર્ણ અને બીજાઓને સાથે લઈ ચાલવા માટે હોવું જોઇએ. નહિં કે ધમકીઓ આપવા અને ખરાબ મૅસેજો મોકલવા માટે. જેઓ તેને આનંદપૂર્ણ બનાવે છે, તેમનો મારો હૃદયપૂર્વકનો આભાર.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
