વિનફ્રેનો મંગેતર વીસ વર્ષે જાગ્યો, પરણવાની ઇચ્છા વ્યક્ત કરી!
લૉસ એંજલ્સ, 1 જાન્યુઆરી : ચૅટ શો માટે જાણીતા અને લોકપ્રિય ઓપરા વિનફ્રેના મંગેતર સ્ટેડમૅન ગ્રાહમ વીસ વર્ષે જાગ્યાં છે. તેમણે હવે વિનફ્રે સાથે આજીવન પરિણીત જીવન જીવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

સ્ટેડમૅન ગ્રાહમનું આ પગલુ 15મી ડિસેમ્બરના રોજ નેલ્સન મંડેલાના અંતિમ સંસ્કાર માટે કરેલા દક્ષિણ આફ્રીકાના લાગણીશીલ પ્રવાસથી પ્રભાવિત છે. એક સૂત્રે નેશનલ ઇન્ક્વાઇરર મૅગેઝીનને જણાવ્યું - નેલ્સન મંડેલા અને તેમના તમામ કાર્યો સાથે અત્યધિક પ્રેમ કરનાર ઓપરા વિનફ્રે માટે આ ખૂબ જ લાગણીશીલ પ્રવાસ હતો. દુઃખની આ ઘડી દરમિયાન દુનિયામાં માત્ર એક જ શખ્સ હતો કે જેની તરફ વિન્ફ્રે વળ્યાં અને તે શખ્સ હતાં તેમના મંગેતર સ્ટેડમૅન.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
