શૌર્ય સર્વપૂજ્યતેઃ, રાષ્ટ્રમેવ જયતે! પૃથ્વીરાજ ચૌહાણની અમર ગાથાને નમન!
આવી રહી છે ભારતીય ઇતિહાસની એક અમર યોદ્ધા રાજાની અદભૂત કહાની - પૃથ્વીરાજ ચૌહાણ, જેમણે પોતાની તક્ત અને મનોબળથી પોતાના દેશ માટે ઈતિહાસ બદલી નાખ્યો.

શૈશવમાં જ રાજસિંહાસન પર બેસી ગયા હતા અને ઈતિહાસના એક મહાન વિલન મહંમદ ઘોરી પર વિજય મેળવ્યો. પૃથ્વીરાજની ગાથા માત્ર યુદ્ધોની નથી, પરંતુ એક એવા રાજાની છે જેને ફરજ, કરુણા અને માતૃભૂમિ માટેનો પ્રેમ જીવનમૂલ્ય તરીકે અપનાવ્યો.
આ એક યોદ્ધાની કહાની નથી - પણ એક એવા બાળ રાજાની યાત્રા છે, જેમણે પોતાની તલવાર જેટલી જ ઝીણવટભરી રણનીતિઓથી દુશ્મનને હરાવ્યા. પૃથ્વીરાજ માત્ર રાજવી નહીં, પણ ભારતની અડગ આત્માનો જીવંત પ્રતિક હતા.
આ ગાથાનું વર્ણન કરશે જાણીતા કલાકાર અશુતોષ રાણા, જે પાત્ર ભજવે છે ચંદ બર્દાઈ - પૃથ્વીરાજના મિત્રો, સખા અને કવિ તરીકે.
અશુતોષ રાણા કહે છે:
"પૃથ્વીરાજ એક સચ્ચા રાજા હતા જેમણે પોતાનો પ્રેમ પોતાની પ્રજા અને રાષ્ટ્રમાં જોયો. બાળપણથી જ પિતાની વાટે ચાલીને તેમણે જાણી લીધું હતું કે સાચું શું છે. તેમણે હંમેશા માતૃભૂમિનો ગૌરવ પોતાનાં હૃદયમાં ધારણ કર્યો અને જે કોઈએ ભારત પર નજર ઉચકી, તેને ટક્કર આપી. તેઓ માત્ર યોદ્ધા નહીં, પણ એક દ્રષ્ટિવાન નેતા હતા. આજની પેઢી માટે તેઓ એક શાશ્વત પ્રેરણા છે - કે મહાનતા તપસ્યા અને ત્યાગથી બની શકે છે."
આવો, જોઈયે એક જીવંત ઐતિહાસિક મહાકાવ્ય. જીવો પ્રેરણાદાયક વારસો. 4 જૂનથી સોમવારથી શુક્રવારે સાંજે 7:30 વાગ્યે માત્ર Sony Entertainment Television અને Sony LIV પર આ શૉનું પ્રસારણ થશે.












Click it and Unblock the Notifications
