For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલે અમિત શાહ પર તાક્યું નિશાન

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. કેજરીવાલે જ્યારથી ગુજરાતમાં પગ મૂક્યો છે ત્યારથી તેમનો વિરોધ થઈ રહ્યો છે.

arvind kejriwal


અરવિંદ કેજરીવાલે અમિત શાહ પર આરોપ લગાવતા કહ્યું છે કે અમિત શાહ છેલ્લા ત્રણ દિવસથી અડચણ ઉભી કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીની સભા નિષ્ફળ જાય તે માટે ભાજપ પ્રયત્નો કરી રહ્યા છે.

arvind kejriwal

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે યોગીચોક ખાતે જાહેર સભા સંબોધશે. સભા પહેલાં જ વરાછા વિસ્તારમાં કેજરીવાલ વિરોધી પોસ્ટર્સ લાગી ગયાં છે. ત્યારે કેજરીવાલની સભામાં નવાજૂની થવાની શક્યતા રહેલી છે.

arvind kejriwal

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી લડવી કે નહીં તે અંગે પ્રજાને પૂછીને નિર્ણય લેવામાં આવશે.

arvind kejriwal
English summary
Arvind Kejriwal Talks about Amit shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X