પીએમ મોદી નેત્રંગમાં બે આદિવાસી અનાથ બાળકો સાથે કરી મુલાકાત
Gujarat Election: ગુજારત વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની તમામ તાકા લગાવી દિધી છે. ગુજરાત ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મોદીએ સમય કાઢીને બે આદિવાસી અનાથ બાળકોની મુલાકાત કરી હતી. તેની તસવીર વાયરલ થઇ હતી.
Gujarat Election: ગુજારત વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની તમામ તાકા લગાવી દિધી છે. ગુજરાત ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મોદીએ સમય કાઢીને બે આદિવાસી અનાથ બાળકોની મુલાકાત કરી હતી. તેની તસવીર વાયરલ થઇ હતી. ભરૂચના નેત્રંગમાં પીએમ મોદીએ બે બાળકો સાથે મુલાકાત કરી તે બાળકો ભવિષ્યમાં એન્જીનિયર અને કલેક્ટર બનવા માંગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને બાળકોનો અભ્યાસ પુરો કરવાનો અને તેનું ઘર બનાવી આપવાનું આશ્વાશન અને નિર્દેશ આપ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ગૃહ રાજ્યના બે દિવસના પ્રવાસે છે રવિવારે તે નેત્રંગમાં બે આદિવાસી અનાથ બાળકો મળ્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. આ પહેલા સુરેન્દ્રનગરમાં મોદી એક બાળકીને મળ્યા હતા તેનો વિડીયો પણ વાયરલ થયો હતો.
બાળો સાથે મુલાકાત પહેલા નેત્રંગમાં એક સભાને સંબોધીત કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કેમ તે બે આદિવાસીના અનાથ બાળકો મળી રહ્યા હતા. બાળકોએ છ વર્ષ પહેલા તેના મતા પિતા ગુમાવી દિધા છે.
બંને બાળકો અવી અને જય માતા પિતા 6 વર્ષ પહેલા મૃત્યુ થઇ ગયુ છે. હવે તે ભાઇઓ એક બીજાની દેખભાળ લઇ રહ્યા છે. તમામ કઠિયાઇ વચ્ચે પણ પોતાની શિક્ષણ ચાલુ રાખ્યુ છે. અવી 9 માં ધોરણ અને જય 6 ધોરણમાં અભ્યાસ કરે છે.












Click it and Unblock the Notifications
