For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખોડિયાર જન્મજંયતીએ હેલિકોપ્ટરમાંથી કરાઇ પુષ્પવર્ષા

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 19 ફેબ્રુઆરી: ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જન્મજંયતી હતી, જેની ઉજવણી અમદાવાદ સહિતના શહેરોમાં ધામધૂમથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના દરેક ખોડિયાર માતાજીના મંદિરે ઉજવણીનો માહોલ હતો.

આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો.

ખોડિયાર માતાજીના આ પૌરાણિક મંદિર પર ભક્તોએ બાવન ગજની ધજા પણ ચડાવી હતી. તેમજ ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ઉપરાંત મંદિરના પ્રાંગણ અને વિસ્તારને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રદ્ધાળુઓની જનમેદની ઉમટી પડી હતી. જુઓ તસવીરો...

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

English summary
celebration of Khodiyar Maa's birthday in ahmedabad see picture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X