Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખોડિયાર જન્મજંયતીએ હેલિકોપ્ટરમાંથી કરાઇ પુષ્પવર્ષા

અમદાવાદ, 19 ફેબ્રુઆરી: ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જન્મજંયતી હતી, જેની ઉજવણી અમદાવાદ સહિતના શહેરોમાં ધામધૂમથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના દરેક ખોડિયાર માતાજીના મંદિરે ઉજવણીનો માહોલ હતો.

આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો.

ખોડિયાર માતાજીના આ પૌરાણિક મંદિર પર ભક્તોએ બાવન ગજની ધજા પણ ચડાવી હતી. તેમજ ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ઉપરાંત મંદિરના પ્રાંગણ અને વિસ્તારને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રદ્ધાળુઓની જનમેદની ઉમટી પડી હતી. જુઓ તસવીરો...

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી

ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X