અમદાવાદઃ બાળકોના મોતના સવાલ પર સીએમ રૂપાણીની ચુપ્પી
અમદાવાદઃ બાળકોના મોતના સવાલ પર સીએમ રૂપાણીની ચુપ્પી
નવી દિલ્હીઃ ગુજરાતના અમદાવાદ અને રાજકોટની બે હોસ્પિટલમાં ડિસેમ્બરમાં 200થી વધુ નવજાત બાળકોના મોત થયાં હોવાના અહેવાલો પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની બોલતી બંધ થઈ ગઈ. અહેવાલ મુજબ પાછલા વર્ષે ડિસેમ્બરમાં જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 134 અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 85 નવજાત બાળકોએ દમ તોડી દીધો. જ્યારે પાછલા ત્રણ મહિનાના આંકડાને જોડીને ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં 85 નવજાત બાળકોએ દમ તોડી દીધો. જ્યારે પાછલા ત્રણ મહિનાનો આંકડો જોડી ગુજરાતના સૌથી મોટી બંને સરકારી હોસ્પિટલમાં જ નવજાત બાળકોના મોતનો આંકડો 253 જણાવવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડીન મનીષ મેહતાએ ડિસેમ્બર મહિનામાં પોતાની હોસ્પિટલમાં 111 બાળકોના મોતની પુષ્ટિ પણ કરી છે. પરંતુ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મીડિયાએ સવાલ કર્યો તો મુખ્યમંત્રી કંઈપણ બોલ્યા વિના ચાલતા બન્યા.
Manish Mehta, Dean, Rajkot Civil Hospital: 111 children died in the month of December at Rajkot Civil Hospital. #Gujarat pic.twitter.com/mPQxHolBAG
— ANI (@ANI) January 5, 2020
રાજકોટ સિવિલ હોસ્પિટલના આંકડાં તો સૌથી ચોંકાવનારા છે, જ્યાં પાછલા વર્ષે ઓછામાં ઓછા 1235 નવજાત બાળકોના મોતના અહેવાલ મછે. પરંતુ ડિસેમ્બરમાં આ આંકડો બહુ વધુ જ વધી ગયો અને હોસ્પિટલમાં જન્મનાર 131 બાળકોના મોત થઈ ગયાં.
#WATCH: Gujarat Chief Minister Vijay Rupani walks away when asked about reports of deaths of infants in hospitals in Rajkot and Ahmedabad. pic.twitter.com/pzDUAI231Z
— ANI (@ANI) January 5, 2020
મોટી વાત તો એ છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટથી જ આવે છે, પરંતુ તેમણે મીડિયાના સવાલોનો જવાબ આપવાને બદલે ચુપ્પી સાધીને ત્યાંથી નિકળી જવામાં જ ભલાઈ સમજી. જો કે સરકારી અધિકારીઓ મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેટલાય જિલ્લાના બાળકો આવે છે અને અહીં નવેમ્બર-ડિસેમ્બરમાં ડિલિવરીની સંખ્યામાં પણ ભારે વધારો થઈ જાય છે. નવજાતના મોતનું એક મોટું કારણ મેડિકલ સ્ટાફની કમી પણ જણાવવામાં આવી રહી છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
