''ગુજરાતના માર્ગ વિકાસે સમગ્ર દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે''

આગામી સમયમાં રાજ્યના પ્રથમ એકસપ્રેસ-વે અમદાવાદ-ધોલેરા ૧૬૦ કિ.મી.ના માર્ગનું નિર્માણ કરવામાં આવશે. સુરત-સચિન-નવસારીને ટવીનસીટી માટે રર કરોડની જોગવાઇ કરી છે. આમ અનેકવિધ નવીનત્તમ માર્ગો માટે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં અનેકગણી જોગવાઇ કરી છે. ઉપરાંત રૂર્બન પ્લાન્ટમાં રપ૦થી ઓછી વસતી ધરાવતા ગામોમાં માર્ગ સુવિધા, આદિવાસી પરામાં માર્ગ સુવિધા તેમજ ખાસ અંગભૂત યોજના હેઠળ રપ૦થી ઓછી વસતી ધરાવતા ગામોમાં માર્ગની સુવિધા આપવામાં આવે છે. ઉપરાંત લોકભાગીદારી થકી અનેકવિધ કામો હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અન્ય રાજ્યોને રૂા. ૩,૦૦૦થી રૂા. ૧૪,૦૦૦ કરોડ સુધીની સહાય મળે છે. તેની સામે ગુજરાતને માત્ર રૂા. ૧પ૦૧ કરોડની જ સહાય મળે છે. એ જ રીતે રેલવે ઓવરબ્રીજના કામોના નિર્માણ માટે સમયસર મંજૂરીઓ મળતી નથી. ઓવરબ્રીજની આજુબાજુના એપ્રોચ રોડ તૈયાર છે પણ રેલવે તેની મંજૂરી આપતી નથી. આમ કેન્દ્ર દ્વારા સતત ગુજરાતને અન્યાય કરવામાં આવી રહ્યો છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
