For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરથી 'અવસર રથ'ને પ્રસ્થાન કરાવામાં આવશે, મતદાન જાગૃતિ માટે 'અવસર લોકશાહીનો' અભિયાન

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મતદાન વધારવાના ઉદ્દેશ સાથે 'અવસર લોકશાહીનો' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત ચૂંટણીઓમાં જે વિસ્તારોમાં મતદાન પ્રમાણમાં ઓછું થયું છે તે

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મતદાન વધારવાના ઉદ્દેશ સાથે 'અવસર લોકશાહીનો' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત ચૂંટણીઓમાં જે વિસ્તારોમાં મતદાન પ્રમાણમાં ઓછું થયું છે તેવા વિસ્તારોમાં વિશેષ જનજાગૃતિ માટે 'મિશન-૨૦૨૨' હાથ ધરવામાં આવ્યું છે.

ELECTION
મિશન-૨૦૨૨ અંતર્ગત નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવા ગુજરાતના ૧૧ ઝોનમા 'અવસર રથ' ફરશે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી મતી પી. ભારતી આવતીકાલે તા. ૩ જી નવેમ્બરે, ગુરુવારે સવારે ૧૧.૩૦ કલાકે ગાંધીનગર કલેકટર કચેરીના પ્રાંગણથી 'અવસર રથ'ને પ્રસ્થાન કરાવશે. આ અવસરે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય, ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુ પ્રવીણા ડી. કે. અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
English summary
Election Officer Mati P. Bharti will launch 'Avsar Rath'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X