For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂઝ 24- ચાણક્ય સર્વે મુજબ શું છે રાજ્યોનો એક્ઝિટ પોલ

2014ની લોકસભાની ચૂંટણીની જેમ જ ફરી એક બિહારમાં ભાજપની સુનામી આવવાની સંભાવના ન્યૂઝ 24- ચાણક્ય સર્વેના એક્ઝિટ પોલમાં રિપોર્ટ જણાવે છે. જાણો આ અંગે વધુ અહીં

|
Google Oneindia Gujarati News

યુપી વિધાનસભા ચૂંટણી 2017માં 2014ની લોકસભાની ચૂંટણીની જેમ જ ભાજપની સુનામી આવી શકે છે તેવું કહેવું છે ન્યૂઝ 24- ચાણક્ય સર્વેનું. જેમાં તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને 285 સીટો મળી શકે છે. જે માટે મોદીનો તેજાબી ચુનાવ પ્રચાર અને અમિત શાહની રણનીતિ જવાબદાર છે .ત્યારે આ એક્ઝિટ પોલ મુજબ અન્ય રાજ્યોમાં પણ કોની પલડું ભારે રહેશે જાણો વિગતવાર અહીં...

modi

ઉત્તર પ્રદેશ - ચાણક્ય સર્વે મુજબ ઉત્તર પ્રદેશમાં એસપી અને કોંગ્રેસના ગઠબંધનને 88 સીટો મળશે. માયાવતીને 27 અને અન્ય ને 3 સીટો. જ્યારે ભાજપને મોટી જીત હેઠળ 285 સીટો ઉત્તર પ્રદેશમાં મળી શકે છે.
પંજાબ - પંજાબના આપને 54 અને કોંગ્રેસને પણ 54 સીટો મળવાની સંભાવના છે. તો એસએડી અને બીજેપીને 9 સીટો જ્યારે અન્યને 2 સીટો મળવાની સંભાવના છે.
ઉત્તરાખંડ - ઉત્તરાખંડમાં ભાજપને 53 સીટો મળવાની સંભાવના છે તો કોંગ્રેસને 15 અને અન્યને 2 જેવી સીટો મળશે.

English summary
Exit poll 2017 Chanakya prediction for assembly election 2017. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X