ન્યૂઝ 24- ચાણક્ય સર્વે મુજબ શું છે રાજ્યોનો એક્ઝિટ પોલ
2014ની લોકસભાની ચૂંટણીની જેમ જ ફરી એક બિહારમાં ભાજપની સુનામી આવવાની સંભાવના ન્યૂઝ 24- ચાણક્ય સર્વેના એક્ઝિટ પોલમાં રિપોર્ટ જણાવે છે. જાણો આ અંગે વધુ અહીં
યુપી વિધાનસભા ચૂંટણી 2017માં 2014ની લોકસભાની ચૂંટણીની જેમ જ ભાજપની સુનામી આવી શકે છે તેવું કહેવું છે ન્યૂઝ 24- ચાણક્ય સર્વેનું. જેમાં તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને 285 સીટો મળી શકે છે. જે માટે મોદીનો તેજાબી ચુનાવ પ્રચાર અને અમિત શાહની રણનીતિ જવાબદાર છે .ત્યારે આ એક્ઝિટ પોલ મુજબ અન્ય રાજ્યોમાં પણ કોની પલડું ભારે રહેશે જાણો વિગતવાર અહીં...
ઉત્તર
પ્રદેશ
-
ચાણક્ય
સર્વે
મુજબ
ઉત્તર
પ્રદેશમાં
એસપી
અને
કોંગ્રેસના
ગઠબંધનને
88
સીટો
મળશે.
માયાવતીને
27
અને
અન્ય
ને
3
સીટો.
જ્યારે
ભાજપને
મોટી
જીત
હેઠળ
285
સીટો
ઉત્તર
પ્રદેશમાં
મળી
શકે
છે.
પંજાબ
-
પંજાબના
આપને
54
અને
કોંગ્રેસને
પણ
54
સીટો
મળવાની
સંભાવના
છે.
તો
એસએડી
અને
બીજેપીને
9
સીટો
જ્યારે
અન્યને
2
સીટો
મળવાની
સંભાવના
છે.
ઉત્તરાખંડ
-
ઉત્તરાખંડમાં
ભાજપને
53
સીટો
મળવાની
સંભાવના
છે
તો
કોંગ્રેસને
15
અને
અન્યને
2
જેવી
સીટો
મળશે.