ઈન્દુલાલ યાજ્ઞિકની 132 મીં જન્મજયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ઇન્દુચાચાના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકની આજે 123 મીં જન્મજયંતી છે. આ તકે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી.

Indulal Yagnik

આ વેળાએ ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ રીટાબહેન મહેતા, વિધાનસભાના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓએ પણ ઉપસ્થિતિ રહી ઇન્દુચાચાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

જણાવી દઈએ કે, ઈન્દુલાલ યાજ્ઞિકનું દેશના આઝાદી આંદોલનમાં મોટુ યોગાદન છે. આ સિવાય ભારતીય રાષ્ટ્રધ્વજ બનાવવાનો શ્રેય પણ ઈન્દુલાલ યાજ્ઞિકને જાય છે.

આ સિવાય મહાગુજરાત આંદોલનની આગેવાની પણ ઈન્દુલાલ યાજ્ઞિકે કરી અને ગુજરાતની રચનામાંં મોટો ફાળો આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X