ગુજરાતની જનતાએ 6ઠ્ઠીવાર BJP પર વિશ્વાસ મુક્યો: વિજય રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. ભાજપની જીત અંગે ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, અમે આગામી 5 વર્ષો સુધી વિકાસના કાર્યો કરતાં રહીશું. આ અંગે વધુ વાંચો અહીં.
અમિત શાહ બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. ભાજપની જીત અંગે ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, અમે આગામી 5 વર્ષો સુધી વિકાસના કાર્યો કરતાં રહીશું, હું ભાજપ તરફથી જનતાને વિશ્વાસ આપું છું. ભાજપની જીત બાદ હવે સવાલ એ છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી પદની ખુરશી કોણી સંભાળશે. કેટલીક જગ્યાઓએ વાતો વહેતી થઇ હતી કે, ભાજપ વિજય રૂપાણીને જ મુખ્યમંત્રી પદ સોંપવાની તૈયારી કરી રહ્યું છે.જો કે, આ અંગે વિજય રૂપાણીએ કહ્યું હતુંકે, આનો નિર્ણય હાઇકમાન્ડ કરશે.

કોંગ્રેસ પર પ્રહારો કરતાં વિજય રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસે, જાતિવાદ, તુષ્ટિકરણનો સહારો લીધો. પરંતુ જનતા તેમની વાતમાં આવી નથી. આજે છઠ્ઠીવાર જનતાએ ભાજપમાં વિકાસ વ્યક્ત કર્યો છે. આ માટે હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. તેમણે વડાપ્રધાન વિશ્વાસ મુક્યો છે.ભાજપ જનતાની ઇચ્છાનુસાર જ આગળ વધશે. હું આ જીતનો શ્રેય ગુજરાતના લોકોને આપું છું. અમે 150 બેઠકોનો લક્ષ્યાંક ભલે પૂરો ન કરી શક્યાં, પરંતુ આ અંગે વિશ્લેષણ કરવામાં આવશે. આજે વિકાસ જીત્યો છે, ગુજરાત જીત્યું છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
