ઇશરત જહાં કેસમાં વધુ એક પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડ

2004માં અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ભરત પટેલને સીબીઆઇએ ગાંધીનગર ઓફિસમાં પુછપરછ માટે બોલાવ્યા હતા. મેટ્રોપોલિટન મએજિસ્ટ્રેટ એ યૂ જૂજરુએ તેમને 24 કલાક માટે સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દિધા હતા.
સીબીઆઇએ 14 દિવસની કસ્ટડી આપવાની અપીલ કરી છે. સીબીઆઇના વકીલ અભિષેક અરોરાએ કહ્યું હતું કે આરોપી લોકો પોલીસ અધિકારી છે જે ગુનાના સમયે ઘટનાસ્થળે હાજર હતા. ગુનાના કાવતરામાં તેમને મદદ કરી હતી જેથી તેમની હત્યા થઇ હતી.
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
