ઇશરત જહાં કેસમાં વધુ એક પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડ

2004માં અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ભરત પટેલને સીબીઆઇએ ગાંધીનગર ઓફિસમાં પુછપરછ માટે બોલાવ્યા હતા. મેટ્રોપોલિટન મએજિસ્ટ્રેટ એ યૂ જૂજરુએ તેમને 24 કલાક માટે સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દિધા હતા.
સીબીઆઇએ 14 દિવસની કસ્ટડી આપવાની અપીલ કરી છે. સીબીઆઇના વકીલ અભિષેક અરોરાએ કહ્યું હતું કે આરોપી લોકો પોલીસ અધિકારી છે જે ગુનાના સમયે ઘટનાસ્થળે હાજર હતા. ગુનાના કાવતરામાં તેમને મદદ કરી હતી જેથી તેમની હત્યા થઇ હતી.












Click it and Unblock the Notifications
