મોદીનો પ્રહારઃ કેન્દ્રએ લિલામ કરી દેશની આબરૂ

વડાપ્રધાન ડો. મનમોહન સિંહની સરકાર, સોનિયા ગાંધીનું નેતૃત્વ, નીતિ-નિયમો સામે પ્રહારો કરતા 'જીતો'ની ચોથી એજીએમમાં અથિતિ વિશેષ તરીકે મોદીએ કહ્યું કે, આપણી ધરતી પર મહાવીર, બુદ્ધ, આદી શંકરાચાર્ય અને મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષો જન્મ્યા છે, જેમણે હંમેશા અહિંસાનો માર્ગ અપનાવ્યો અને ક્યારેય પણ દેશની સંસ્કૃતિને ઝાંખી પડવા દીધી નહી, આ સંસ્કૃતિ દ્વારા વિશ્વ પર પ્રભાવ પાડી શકાય છે તે વાત તેમણે પુરવાર કરી છે. જ્યારે બીજી તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર માંસ-મટનની નિકાસ અને કતલખાનાને સબસિડી આપી પશુઓની કત્લેઆમ દ્વારા ભારતને વિશ્વનું સૌથી મોટું મટન નિકાસકાર બનાવવા માંગે છે.
તેમણે ઉમેર્યું છે કે, કેન્દ્ર સરકાર મટન-બીફ માટેની પીન્ક રિવોલ્યુશનનું સપનું સેવી રહી છે. ગુજરાતે સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મેળવીને ગૌવંશ હત્યા પ્રતિબંધનો કાયદો કર્યો છે. આ જ પ્રકારનો કાયદો કેન્દ્ર દ્વારા કરવામાં આવે તેવું સુપ્રીમે કર્યું છે પરંતુ કેન્દ્રની કોંગ્રેસ સરકાર તેનું પાલન કરવા તૈયાર નથી.
મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને આડેહાથ લેતા કહ્યું છે કે, વીસમી સદીના ઉતરાર્ધમાં વિશ્વ એવું માની રહ્યું હતું કે 21મી સદી ભારતની છે, પરંતુ પહેલા દશકાના અંતે કેન્દ્ર સરકારે એવી લૂંટ ચલાવી છે કે ભારતની આબરૂ લિલામ થઇ ગઇ.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
