Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુરતમાં કેજરીવાલનો વિરોધ યથાવત, કંઈક આવા અંદાઝમાં

અરવિંદ કેજરીવાલ હાલ સતત ચર્ચામાં રહ્યા કરે છે, સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા હોઈ કે પછી પંજાબનું ઈલેક્શન. હાલમાં કેજરીવાલ ગુજરાતને લઈને ફરી ચર્ચામાં આવી ગયા છે. વાત આમ છે કે અરવિંદ કેજરીવાલ 16 ઓક્ટોબરે ગુજરાતમાં રેલીને સંબોધન કરવા જઈ રહ્યાં છે.

arvind kejriwal

સુરતમાં કેજરીવાલના આગમનનો વિરોધ યથાવત છે અગાઉ કેજરીવાલના આગમનના પોસ્ટર પર કાળા કૂચડા મરાયા હતા જ્યારે હવે એવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે ''અહીં એક એક ઘર ભાજપનું છે માટે કેજરીવાલે અહીં પગ મૂકવો નહીં.''

arvind kejriwal

સુરત આવી રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો સતત વિરોધ થઈ રહ્યો છે. 16 ઓક્ટોબરે કેજરીવાલ જનમેદનીને સંબોધવાના છે. તે પહેલા કેજરીવાલના વિરોધમાં સુરતના વરાછા વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલની સુરત મુલાકાત નક્કી થઈ ત્યારથી સતત તેનો વિરોધ થઈ રહ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X