ગુજરાતમાં PhD અને Btechની ડિગ્રી ધારકો પટાવાળાની નોકરી કરવા મજબૂર!
ગુજરાતમાં PhD અને Btechની ડિગ્રી ધારકો પટાવાળાની નોકરી કરવા મજબૂર!
ગાંધીનગરઃ ગુજરાતમાં હાઈકોર્ટ દ્વારા ચતુર્થ શ્રેણીના 1149 પદ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. આ પરીક્ષા માટે પીએચડી ધારકોએ પણ અરજી કરી. એટલે કે તેમને પોતાની ડિગ્રીના સ્તરથી ઘણા નીચલા સ્તરની નોકરીની પરીક્ષા આપવી યગ્ય લાગ્યું. પીએચડી ધારક જ નહિ બલકે બીટેક ડિગ્રીધારક એન્જીનિયર અને ગ્રેજ્યુએટ યુવકોએ પણ અરજી કરી. જજની સમકક્ષ ડિગ્રી ધારક યુવકોએ પણ પટાવાળાના પદ માટે પરીક્ષા આપી. આ સ્થિતિ જોવા પર લાગે છે કે ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ ઘણો વધી ગયો છે.

જણાવી દઈએ કે ગુજરાતમાં પટાવાળાની નોકરી મેળવનાર યુવકોને પ્રતિમાસ 30 હજાર રૂપિયા પગાર આપવાની ઘોષણા કરવામાં આવી હતી. એવામાં લોકો સારું વેતન મેળવવા માટે પાછળ નથી હટવા માંગતા. અહીં હાઈકોર્ટ દ્વારા ચતુર્થ શ્રેણીના ખાલી પડેલ 1149 પદો માટે આયોજિત પરીક્ષા માટે 1,59,278 યુવાનોએ આવેદન કર્યું.
સંવાદદાતા મુજબ પરીક્ષામાં આવેદન કરનારાઓમાં રાજ્યના ગ્રેજ્યુએટ, એલએલએમ અને ડૉક્ટરેટ પરીક્ષા ઉતીર્ણ કરનાર યુવકો પણ સામેલ હતા. 7 પીએચડી ધારકોએ પટાવાળાની નોકરી માટે હામી ભરી. જ્યારે હાઈકોર્ટના જજ બનવા માટે એલએલએમની ડિગ્રી સ્વીકૃત કરવામાં આવી છે. પટાવાળાની પરીક્ષામાં એલએલએમની ડિગ્રી ધારક યુવકોએ ઉતીર્ણ થઈ નોકરી કરવી સ્વીકારી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
