ભારત અને કેનેડા વચ્ચે સંબંધોને મળશે મજબૂતી
ગાંધીનગર, 8 જાન્યુઆરી: ગાંધીનગરમાં બુધવારથી શરૂ થયેલા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન અને વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક ઇન્વેસ્ટમેંટ સંમેલનમાં ભાગ લેવા માટે કેનેડાથી 150 લોકોનું શિષ્ટમંડળ આવશે.
કેનેડાના સિટીજનશિપ તથા ઇમિગ્રેશન મંત્રી ક્રિસ અલેક્ઝેંડરના અનુસાર કેનેડાઇ સરકાર સાતમા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લઇને ગૌરવ અનુભવી રહ્યાં છે. આ સંમેલન વ્યવસાયિક અવસરો, વિચારો તથા અનુભવોના આદાન-પ્રદાનથી ભારત અને કેનેડા વચ્ચે સંબંધોને મજબૂતી મળશે.

ગઇ કેટલાક વર્ષોમાં કેનેડાએ લોકશાહી અને સહિષ્ણુતાના આધાર પર વેપાર અને રોકાણમાં વધારા માટે કેનેડાએ ભારત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્રણ સોથી વધુ કેનેડાઇ કંપનીઓ અને દસ લાખથી વધુ ભારતીય પ્રત્યક્ષ રીતે હાજર છે.
ભારતમાં કેનેડાના આઠ કાર્યાલય છે, જેમાં નવી દિલ્હી સ્થિત ઉચ્ચાયુક્ત, મુંબઇ, બેંગ્લોર તથા ચંદીગઢમાં વાણિજ્ય મહાદૂત તથા અમદાવાદ, કલકત્તા, ચેન્નઇ, હૈદરાબાદમાં ટ્રેડ, કાર્યાલય સામેલ છે. આ પ્રતિનિધિ મંડળમાં કેનેડાના હાઇ કમિશનર નાદિર પટેલ અને પાર્લામેંટના સેક્રેટરી (સાંસદ) દિપક ઓબોરોયનું નામ પણ સામેલ છે.
600થી વધુ બિઝનેસ બેઠકો
પ્રવાસી ભારતીયોને ભારતમાં રોકાણ કરવાના ઉદ્દેશ્યથી પ્રવાસી ભારતીય સંમેલન તથા વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ સંમેલન દરમિયાન 600થી વધુ બિઝનેસ બેઠકનું આયોજન છે. આ બિઝનેસ બેઠકને બજાર સ્થળ ફોરમનું નામ આપવામાં આવ્યું છે, જેનું ઉદઘાટન બુધવારે વિદેશમંત્રી સુષમા સ્વરાજ કરશે. આ બેઠકનું આયોજન પ્રવાસી ભારતીય કાર્ય મંત્રાલય તથા ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઇઆઇ)ના સંયુક્ત ઉપક્રમે ગઠિત પ્રવાસી ભારતીય સુવિધા કેન્દ્ર (ઓઆઇએફસી) દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
