શક્તિ સિંહ ગોહિલ છોડવા માંગે છે બિહાર પ્રભારીનુ પદ, હાઈ કમાન્ડને કહ્યુ - હળવી જવાબદારી આપો
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહેલે કહ્યુ છે કે તે બિહાર પ્રભારીના પદ પર નથી રહેવા માંગતા.
નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહેલે કહ્યુ છે કે તે બિહાર પ્રભારીના પદ પર નથી રહેવા માંગતા. આના માટે તેમણે પાર્ટી હાઈકમાન્ડને પત્ર લખ્યો છે અને કહ્યુ છે કે તેમને આ પદ પરથી મુક્ત કરી દેવામાં આવે અને કોઈ હળવી જવાબદારી સોંપવામાં આવે. બિહાર કોંગ્રેસ પ્રભારી અને સાંસદ શક્તિસિંહ ગોહેલે પોતાના ટ્વિટમાં કહ્યુ કે વ્યક્તિગત કારણોસર મે કોંગ્રેસ હાઈકમાન્ડને ભલામણ કરી છે કે મને હળવી જવાબદારી સોંપવામાં આવે અને બિહારના પ્રભારમાંથી મુક્ત કરવામાં આવે.

શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાં કોંગ્રેસના સૌથી મોટા નેતા છે. તે અત્યારે રાજ્યસભા સાંસદ છે. ગુજરાત સરકારમાં તેઓ મંત્રી અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. ગયા વર્ષે બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલ પાર્ટીના પ્રભારી હતી. તે ચૂંટણીાં કોંગ્રેસનુ પ્રદર્શન બહુ સારુ નહોતુ રહ્યુ. બિહારમાં 70 વિધાનસભા સીટો પર લડેલી કોંગ્રેસ 19 સીટો પર જીત મેળવી શકી હતી. સહયોગી દળો સાથે સાથે ઘણા કોંગ્રેસ નેતાઓએ પણ પાર્ટીના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યુ હતુ કે કોંગ્રેસના પ્રદર્શનના કારણે જ ગઠબંધન સરકાર બનાવી શક્યા નહિ.
એવામાં શક્તિસિંહ ગોહિલ તરફ પણ આંગળી ચિંધાઈ હતી. હવે તેમણે ખુદ આ પદને છોડવાની રજૂઆત કરી છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમની રજૂઆત પર નિર્ણય લેશે. માહિતી મુજબ શક્તિસિંહ ગોહિલે પોતાની તબિયતનો હવાલો આપીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આગ્રહ કર્યો છે કે તેમના બિહારના પ્રભારી પદેથી હટાવવામાં આવે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા શક્તિ સિંહ ગોહિલ કોરોના પૉઝિટીવ થઈ ગયા હતા અને તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદથી તે સાર્વજનિક જીવનમાં પહેલાની જેમ પાછા આવ્યા નથી.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે









Click it and Unblock the Notifications
