મધ્યપ્રદેશ: મંદિરમાં નાસભાગ થતાં 3ના મોત, 35 ઘાયલ

સંચાલકોએ બે લોકોના મોત અંગે સ્પષ્ટતા કરી છે. મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 રૂપિયાની મદદની જાહેરાત કરી છે. મંદિરમાં સવારે ચાર વાગે આરતી દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા બે લાખ ઉપરની હતી. મંદિરમાં ચાર લાખ લોકો એકઠાં થયાં હતાં. સીડી ઉપર એક વ્યક્તિ અચાનક લપસી પડતાં તે બેભાન થઇ ગયો હતો. જેથી નાસભાગ મચી હતી જેમાં રાની (14) બુધિયા બાઇ (35) નું ભીડમાં દબાઇ જતાં મોત નિપજ્યું હતું.
આ અકસ્માતમાં યશોદા (35) નામની મહિલાનું મોત નિપજ્યું છે, પરંતુ જિલ્લા વહિવટી તંત્રએ તેમના નામની સ્પષ્ટતા કરી નથી. 35 ઘાયલોમાંથી 12ની હાલત ગંભીર છે.
More From
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે





Click it and Unblock the Notifications
