For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યપ્રદેશ: મંદિરમાં નાસભાગ થતાં 3ના મોત, 35 ઘાયલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

madhya-pradesh-map
ભોપાલ, 21 ઑક્ટોબર: મધ્યપ્રદેશના સલકનપુર સ્થિત આવેલ પ્રસિદ્ધ વિજયાસન દેવીના મંદિરમાં શનિવારે સાંજે ચાર વાગે આરતીના સમયે નાસભાગ મચતાં કિશોરી તથા બે મહિલાઓના મોત નિપજ્યાં છે જ્યારે 35 જેટલા શ્રદ્ધાળુઓને ઇજા પહોંચી છે. ગંભીર રીતે ઇજા પામેલા 12 લોકોને સારવાર માટે ભોપાલ રીફર કરવામાં આવ્યાં છે.

સંચાલકોએ બે લોકોના મોત અંગે સ્પષ્ટતા કરી છે. મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 રૂપિયાની મદદની જાહેરાત કરી છે. મંદિરમાં સવારે ચાર વાગે આરતી દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા બે લાખ ઉપરની હતી. મંદિરમાં ચાર લાખ લોકો એકઠાં થયાં હતાં. સીડી ઉપર એક વ્યક્તિ અચાનક લપસી પડતાં તે બેભાન થઇ ગયો હતો. જેથી નાસભાગ મચી હતી જેમાં રાની (14) બુધિયા બાઇ (35) નું ભીડમાં દબાઇ જતાં મોત નિપજ્યું હતું.

આ અકસ્માતમાં યશોદા (35) નામની મહિલાનું મોત નિપજ્યું છે, પરંતુ જિલ્લા વહિવટી તંત્રએ તેમના નામની સ્પષ્ટતા કરી નથી. 35 ઘાયલોમાંથી 12ની હાલત ગંભીર છે.

English summary
Three women were killed and 35 others injured when a stampede broke out on Saturday morning at the Salkanpur Devi Temple in Sehore district of Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X