મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જીએસટી ઈમાનદારીની જીત ગણાવી
આજે જૂન મહિનાનો છેલ્લો રવિવાર છે એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને રેડિયો ઘ્વારા સંબોધન કરી રહ્યા છે.
આજે જૂન મહિનાનો છેલ્લો રવિવાર છે એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને રેડિયો ઘ્વારા સંબોધન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનો આજે 45મોં સંસ્કરણ છે. રેડિયો ઘ્વારા પ્રસારિત થતા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી પોતાના વિચારો દેશનો જનતા સામે રજુ કરે છે. મન કી બાત કાર્યક્રમ ઘ્વારા દેશના પ્રધાનમંત્રી દેશની જનતા સાથે સીધા જોડાય છે.

મન કી બાત ઘ્વારા પ્રધાનમંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યોગ બધી જ સીમાઓ તોડીને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે.
Matter of great pride for Indians to witness our armed forces perform yoga on land, sea & sky - in submarines; on the snowy mountainous terrain of Siachen and even in mid-air, some 15 thousand feet above the earth: PM Modi #MannKiBaat
— ANI (@ANI) June 24, 2018
More From
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા







Click it and Unblock the Notifications
