Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જીએસટી ઈમાનદારીની જીત ગણાવી

આજે જૂન મહિનાનો છેલ્લો રવિવાર છે એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને રેડિયો ઘ્વારા સંબોધન કરી રહ્યા છે.

આજે જૂન મહિનાનો છેલ્લો રવિવાર છે એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને રેડિયો ઘ્વારા સંબોધન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનો આજે 45મોં સંસ્કરણ છે. રેડિયો ઘ્વારા પ્રસારિત થતા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી પોતાના વિચારો દેશનો જનતા સામે રજુ કરે છે. મન કી બાત કાર્યક્રમ ઘ્વારા દેશના પ્રધાનમંત્રી દેશની જનતા સાથે સીધા જોડાય છે.

mann ki baat

Jun 24, 2018, 12:16 pm IST

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જીએસટી ઈમાનદારીની જીત ગણાવી. તેમને જણાવ્યું કે વન નેશન વન ટેક્સ બધા જ દેશવાસીઓનું સપનું હતું જે હવે હકીકત બની ચૂક્યું છે.
Jun 24, 2018, 12:14 pm IST

વર્ષ 2019 દરમિયાન જલિયાંવાલા બાગની ભયંકર ઘટનાના 100 વર્ષ પુરા થઇ રહ્યા છે, જેને માનવતાને શર્મસાર કરી હતી: પીએમ મોદી
Jun 24, 2018, 12:12 pm IST

હું બધા જ દેશવાસીઓ તરફ થી આપણા બધા જ ડોક્ટર સાથીઓને આવનારી 1 જુલાઈ ડોક્ટર દિવસની શુભકામના પાઠવું છું: પીએમ મોદી
Jun 24, 2018, 11:40 am IST

અમદાવાદમાં લગભગ 750 દિવ્યાંક ભાઈઓ અને બહેનો ઘ્વારા એક સ્થાને એકસાથે યોગા કરીને વિશ્વમાં એક કીર્તિમાન બનાવ્યો: પીએમ મોદી
Jun 24, 2018, 11:38 am IST

મન કી બાત ઘ્વારા પ્રધાનમંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યોગ બધી જ સીમાઓ તોડીને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X