અડવાણી કોમી અને મોદી અરાજક: સત્યવ્રત ચતુર્વેદી
નવી દિલ્હી, 27 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરાતા વિરોધીઓને હુમલો કરવાની તક આપી છે. કોંગ્રેસે હવે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સાથે સાથે તેમના પર પણ નિશાનો સાધવાનું શરૂ કરી દીધું છે.
કોંગ્રેસ પ્રવક્તા સત્યવ્રત ચતુર્વેદીએ અડવાણીએ કોમી વ્યક્તિ ગણાવ્યા છે. ચતુર્વેદીએ જણાવ્યું કે મારુ માનવું છે કે અડવાણી એક કોમી વ્યક્તિ છે, અને નરેન્દ્ર મોદી એક અરાજક વ્યક્તિ. જનતા નક્કી કરશે કે તેઓ કોને ચૂંટવા માંગે છે.
જ્યારે જેડીયૂ સાંસદ અલી અનવરે જણાવ્યું કે અડવાણીએ હાલમાં હથિયાર નાખ્યા નથી. આગળ આગળ જુઓ કે શું થાય છે. જે પ્રકારે નરેન્દ્ર મોદી તેમને બુલડોજ કરીને આગળ વધ્યા છે. આવનારા સમયમાં તેમને ત્યાં એવું ઘમાસાણ મચશે કે દુનિયા જોશે.

જોકે ગુજરાતના ગાંધીનગરથી સાંસદ અને પૂર્વ ઉપવડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની ચૂંટણી રાજનીતિને લઇને શનિવારે અનુમાનોનું બજાર ગરમ રહ્યું. સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા કે ભાજપ આ દિગ્ગજ નેતાઓને રાજ્યસભા દ્વારા સંસદ મોકલવાની તૈયારીમાં છે. જોકે અનુમાનોની વચ્ચે અડવાણી રવિવારે મીડિયાની સામે આવ્યા અને તેમણે જણાવ્યું કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
