Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજસ્થાનના સુરતગઢમાં એરફોર્સનું મિગ -21 વિમાન ક્રેશ, પાઇલટ સુરક્ષિત

ભારતીય વાયુસેના (આઈએએફ) નું લડાકુ વિમાન મિગ -21 મંગળવારે રાત્રે રાજસ્થાનના સુરતગઢ નજીક ક્રેશ થયું હતું. આઈએએફએ કહ્યું કે વિમાનનો પાઇલટ સલામત રીતે બહાર આવ્યો છે. આ ઘટના રાત્રે 8.15 વાગ્યે બની હતી.આઈએએફએ ટ્વીટ કર્યું હતું

ભારતીય વાયુસેના (આઈએએફ) નું લડાકુ વિમાન મિગ -21 મંગળવારે રાત્રે રાજસ્થાનના સુરતગઢ નજીક ક્રેશ થયું હતું. આઈએએફએ કહ્યું કે વિમાનનો પાઇલટ સલામત રીતે બહાર આવ્યો છે. આ ઘટના રાત્રે 8.15 વાગ્યે બની હતી.

Fighter Jet

આઈએએફએ ટ્વીટ કર્યું હતું કે, પશ્ચિમના ક્ષેત્રમાં તાલીમ દરમિયાન મિગ -21 બાઇસન વિમાનને આજે સાંજે મોટી તકનીકી ખામી સર્જાઈ હતી. આ માંથી પાયલટ સુરક્ષિત બહાર આવ્યો છે, કોઈ જાનહાની થઈ નથી. " આઇએએફએ જણાવ્યું હતું કે 'કોર્ટ ઓફ ઈન્કવાયરી'ને આ અકસ્માતનું કારણ શોધવા આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કર્ણાટકમાં સ્કુલો ખુલવાના 5 દિવસમાં 25થી વધારે શિક્ષકોને થયો કોરોના

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X