યુપીમાં વિદ્યાર્થીઓને મળ્યા લેપટોપ, પ્રદર્શનકારીઓને લાઠીચાર્જ

મુખ્યમંત્રી અખિલેશ યાદવ આજે નિર્ધારિત સમયથી પહેલાં ગાજિયાબાદ પહોંચી ગયા હતા. વહિવટી તંત્રના અધિકારીઓએ તેમને કડક સુરક્ષા વચ્ચે વસુંધરાના આવાસ-વિકાસ ગેસ્ટ હાઉસમાં રોક્યા હતા. સમારોહ સ્થળ પર પહોંચેતાં પહેલાં મુખ્યમંત્રી પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ અને વહિવટી તંત્રના અધિકારીઓ સાથે શહેરની સ્થિતી અંગે વાતચીત કરી હતી.
નગર વિકાસ મંત્રી આજમ ખાન પણ આજે સમારોહ સ્થળ પર મુખ્યમંત્રીની પહેલાં પહોંચી ગયા હતા. તેમને પાર્ટી અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે તૈયારી અંગેની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રી અખિલેશ યાદવના પ્રવાસને લીધે આજે ગાજિયાબાદના રસ્તા સૂમસામ ભાસી રહ્યાં હતા. અખિલેશ યાદવના પ્રવાસને ધ્યાનમાં રાખતાં પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું હતું, તો બીજી તરફ શહેરીજનોએ બહાર નિકળવાનું ટાળ્યું હતું.
રવિવારે રાત્રે સીએમનો વિરોધ કરવાનો દાવો કરી રહેલા વિભિન્ન દળોના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યાં છે. વિરોધને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રીની સુરક્ષામાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો હતો.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
