પાર્ટીઓએ મતભેદ દૂર કરી કોરોના સામેની લડાઇમાં એકજુટ થવું જોઇએઃ અમિત શાહ
પાર્ટીઓએ મતભેદ દૂર કરી કોરોના સામેની લડાઇમાં એકજુટ થવું જોઇએઃ અમિત શાહ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાના વધતા ખતરાને જોતા ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે સર્વદળીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ અમિત શાહે કહ્યું કે તમામ દળોએ રાજનૈતિક મતભેદ ભૂલી દિલ્હીના લોકો માટે મળીને કામ કરવું જોઈએ અને કોરોના સામેની લડાઇમાં એકજુટ થવું જોઇએ.

ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજનૈતિક દળોને અપીલ કરી કે તેઓ પોતના કાર્યકરતાઓને સુનિશ્ચિત કરવાનું કહ્યું કે દિલ્હી સરકારના કોવિડ-19ના દિશા-નિર્દેશ જમીની સ્તર પર લાગૂ થાય. તેમણે કહ્યું કે નવી રીતે અપનાવતા આપણે દિલ્હીમા કોવિડ-19ની તપાસ વધારવી પડશે. સાથે જ તમામ દળોએ સાથે મળી કામ કરવાથી લોકોનો વિશ્વાસ વધશે અને દિલ્હીમાં કોવિડ-19ની સ્થિતિ જલદી જ સારી થશે.
જણાવી દએ કે ગૃહમંત્રી અમિત શાહે કોરોના વાયરસ સંક્રમણના હાલાત પર ચર્ચા માટે સોમવારે દિલ્હીના તમામ રાજનૈતિક દળોના નેતાઓ સાથે બેઠક કરી. આ બેઠક રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણના વધતા મામલાને ધ્યાનમાં રાખી કરવમાં આવી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે અમિત શાહે કોરોના વાયરસ સંક્રમણના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં વિશે ચાર મુખ્ય રાજનૈતિક પાર્ટીઓના નેતાઓને જાણખારી આપી અને આ મામલે તેમના મંતવ્યો માંગ્યા. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બસપાના નેતાઓએ આ બેઠકમાં ભાગ લીધો.
જણાવી દઇએ કે દિલ્હીમાં 41,000થી વધુ લોકો સંક્રમિત છે અને 1300થી વધુ લોકોના સંક્રમણને પગલે મોત થયાં છે. સંક્રમણના મામલામાં મહારાષ્ટ્ર અને તમિલનાડુ બાદ દિલ્હી ત્રીજા નંબર પર છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
