Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે છત્તીસગઢની સુકમા-બીજાપુર બૉર્ડર પર, નક્સલી હુમલામાં 23 જવાન થયા છે શહીદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સોમવારે(5 એપ્રિલ) છત્તીસગઢની સુકમા-બીજાપુર બૉર્ડરનો પ્રવાસ કરશે.

રાયપુરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સોમવારે(5 એપ્રિલ) છત્તીસગઢની સુકમા-બીજાપુર બૉર્ડરનો પ્રવાસ કરશે જ્યાં નક્સલીઓએ સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ સુકમા-બીજાપુર બૉર્ડરનો પ્રવાસ કર્યા બાદ ઘાયલ જવાનોને હોસ્પિટલમાં મળવા જશે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા સીમા પર થયેલી અથડામણમાં 23 જવાન શહીદ થઈ ગયા છે. જો કે એક જવાનના નામ સિવાય બાકી વસ્તુઓની ઓળખ થઈ શકી નથી જ્યારે 31 અન્ય જવાન ઘાયલ થયા છે. આ વર્ષ 2021ની અત્યાર સુધીની આ સૌથી મોટી નક્સલી ઘટના જણાવામાં આવી રહી છે. નક્સલી હુમલા બાદ અમિત શાહે રવિવારની સાંજે દિલ્લીમાં એક હાઈ લેવલ મીટિંગ પણ રાખી હતી.

Amit Shah

બસ્તર રેંજના પોલિસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ રવિવારે (4 એપ્રિલ) માહિતી આપી છે કે નક્સલી હુમલાવાળા ઘટના સ્થળથી અત્યાર સુધી 22 જવાનોના શબ મળ્યા છે. જેમાં ડીઆરજીના 8 જવાનો, સીઆરપીએફના કોબરા બટાલિયનના 7 જવાનનો, સીઆરપીએફ બસ્તરિયા બટાલિયનનો 1 જવાન અને એસટીએફના 6 જવાનના શબ જપ્ત કરવામાં આવ્યા છે. કોબરા બટાલિયનનો એક જવાન હજુ પણ ગુમ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X