દરેક પળ પિગળી રહી છે ગ્લેશિયર, ગરમી વધશે, નાસાએ આપી ચેતવણી
એક દશકમાં પૂર્વી એન્ટાર્ટિકાના કિનારે આઠમાં ભાગમાં ફેલાયેલ ગ્લેશિયરોના સમૂહમાંથી બરફ પિગળી રહ્યો છે.
છેલ્લા એક દશકમાં પૂર્વી એન્ટાર્ટિકાના કિનારે આઠમાં ભાગમાં ફેલાયેલ ગ્લેશિયરોના સમૂહમાંથી બરફ પિગળી રહ્યો છે. આના કારણે સમુદ્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. નાસાના વૈજ્ઞાનિકોએ આ અંગે રિસર્ચ દ્વારા શોધ્યુ કે પૂર્વી એન્ટાર્કટિકા પાસે સમુદ્રી જળ સ્તરમાં વૃદ્ધિના માધ્યમથી દુનિયાભરની તટરેખાઓને નવી આકૃતિ આપવાની ક્ષમતા છે. વૈજ્ઞાનિકો માટે આ એક લેટેસ્ટ માહિતી છે કારણકે તે લાંબા સમયથી એ માની રહ્યા હતા કે તે પશ્ચિમી એન્ટાર્કટિકાની તુલનામાં સ્થિર છે.

વાસ્તવમાં નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરની ગ્લેશિયોલોજિસ્ટ કેથરિન વૉકરના નેતૃત્વમાં સમુદ્ર સ્તરને વધારવા માટે પૂરતો બરફ છે. આમાંથી કુલ 11 ફૂટની બરફ પહેલેથી જ પિગળી ચૂક્યો છે. જો કે પહેલા આ ગ્લેશિયરની ઉંચાઈમાં કોઈ ફેરફાર નહોતો જોવા મળ્યો પરંતુ વર્ષ 2008 બાદ આમાં 9 ફૂટનો ઘટાડો થયો.
આ અંગે કેથરીને એક નિવેદનમા કહ્યુ છે કે, 'આની પાછળના કારણ હવાઓ અને વિલેક્સ લેન્ડ તેમજ વિનસેન્નેસ ખાડીમાં સમુદ્રી જળ દ્વારા પહોંચાડેલી ગરમીમાં વધારાના પરિણામે સમુદ્રી બરફમાં પરિવર્તન થઈ શકે છે. જો ગરમ પાણી દૂર જતુ રહે તો તે ઉંડામાં ઉંડા બરફમાં પહોંચી શકે છે. આના લીધે ગ્લેશિયર ઝડપથી પિગળી શકે છે પરંતુ હજુ અમને ખબર નથી પડી કે એ કેટલુ જલ્દી થશે.'
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
