'મંદિર નહીં તો વોટ નહીં' નારા સાથે તોગડિયાએ હુંકાર ભરી
રામ મંદિર નિર્માણ માંગ અંગે અયોધ્યા પહોંચેલા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયા આજે રામકોટ પરિક્રમા કરવા માટે નીકળ્યા છે.
રામ મંદિર નિર્માણ માંગ અંગે અયોધ્યા પહોંચેલા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયા આજે રામકોટ પરિક્રમા કરવા માટે નીકળ્યા છે. તોગડિયાના નિર્ણયથી પ્રશાશન ચિંતામાં છે. તોગડિયાની રામકોટ પરિક્રમા રોકવા પર પ્રવીણ તોગડિયાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝડપ જોવા મળી. આ દરમિયાન આખા મામલાને શાંત કરાવવા માટે પોલીસના ઉચ્ચાધિકારી તોગડિયાને સમજાવવામાં લાગ્યા છે.
આ પણ વાંચો: તોગડિયાનો પીએમ મોદી, ભાગવત પર હુમલોઃ 'હિંદુ ક્યારેય ભાજપને મત ન આપતા'

અલગ અલગ શહેરોથી અયોધ્યા પહોંચી રહ્યા છે રામભક્તો
મંદિરના નિર્માણની માંગ લઈને પ્રવીણ તોગડિયાના નેતૃત્વમાં અલગ અલગ શહેરોથી રામભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. એક સાથે આટલા બધા સમર્થકોને જોઈને પ્રશાશન પણ હેરાન છે. પરંતુ તોગડિયાના રામકોટ પરિક્રમા પર નીકળ્યા પછી તેમના સમર્થકો અને પોલીસ વચ્ચે લડાઈ થઇ. તેને કારણે આખા વિસ્તારમાં તણાવનો માહોલ છે.

ઝાંસીના ડીઆઈજી સુભાષ સિંહ બધેલને અયોધ્યા મોકલવામાં આવ્યા
અયોધ્યામાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાના કાર્યક્રમ અંગે પ્રશાશને ઝાંસીના ડીઆઈજી સુભાષ સિંહ બધેલને અયોધ્યા મોકલ્યા છે. તેમને ફેઝાબાદમાં ઘણા પદો પર રહીને લાંબો કાર્યકાલ વિતાવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે તેમનો અનુભવ ધ્યાનમાં લઈને પ્રશાશન સ્થાનીય પોલીસ અધિકારીઓના સહયોગ માટે તેમને અયોધ્યા મોકલી રહ્યું છે.

તોગડીયા રાજનૈતિક પાર્ટીનું એલાન કરી શકે છે
આપને જણાવી દઈએ કે વિશ્વ હિન્દૂ પરિષદથી અલગ થઈને આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ બનાવનાર પ્રવીણ તોગડીયા રામ મંદિર આંદોલન મજબૂત બનાવવા માટે રાજનૈતિક પાર્ટીનું એલાન કરી શકે છે. તેમને સોમવારે અયોધ્યામાં તેનો સંકેત પણ આપ્યો હતો. ધ્યાન આપવા જેવી બાબત છે કે પ્રવીણ તોગડીયા તેમના સેંકડો સમર્થકો સાથે અયોધ્યામાં છે. તોગડિયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપે રામ મંદિર મુદ્દે લોકો સાથે દગો કર્યો છે. એટલા માટે લોકસભા ચૂંટણીમાં મંદિર નહીં તો વોટ નહીં.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
