Video: રસ્તા પર બિયર ભરેલી ટ્રક પલ્ટી, લેવા માટે લૂંટ મચી
ઉત્તરપ્રદેશના અલીગઢ માં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેમાં એક્સીડંટમાં ઘાયલ થયેલા લોકોની મદદ કરવા માટે લોકો આગળ તો આવ્યા પરંતુ લુટેરા બની ગયા.
ઉત્તરપ્રદેશના અલીગઢ માં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેમાં એક્સીડંટમાં ઘાયલ થયેલા લોકોની મદદ કરવા માટે લોકો આગળ તો આવ્યા પરંતુ લુટેરા બની ગયા. આપણે જણાવી દઈએ કે રસ્તા વચ્ચે બિયર ભરેલો ટ્રક પલ્ટી ખાઈ ગયો. લોકોએ જયારે રસ્તા વચ્ચે બિયર ભરેલો ટ્રક જોયો ત્યારે તેઓ બંને હાથમાં બિયર કેન લૂંટવા લાગ્યા.

રામઘાટ રોડ પર ક્વાસી ચોકી વિસ્તારના તાલા નગરી પાસે ડિવાઈડર થી અથડાઈને બિયર ભરેલો ટ્રક પલ્ટી ખાઈ ગયો. ટ્રકમાં ભરેલી બિયરની પેટીઓ બહાર નીકળી આવી. આ જોઈને લોકો બિયરની પેટીઓ પર તૂટી પડ્યા. જગ્યા પર પોલીસ પહોંચી અને સ્થિતિ કાબુમાં લીધી. બિયર ફેક્ટરીના કર્મચારી મહેન્દ્ર ઘ્વારા જણાવવામાં આવ્યું કે બિયર ભરેલો ટ્રક અલીગઢ થઈને ફિરોઝાબાદ જઈ રહ્યો હતો. પરંતુ ક્વાસી ચોકી વિસ્તારના તાલા નગરી પાસે અચાનક સામે આવેલી ગાયને બચાવવાની કોશિશમાં ટ્રક ડિવાઈડર સાથે અથડાઈને નિયંત્રણ ગુમાવી બેસી અને પલ્ટી ખાઈ ગયી.
આ ઘટના પછી જગ્યા પર પહોંચેલી ભીડે બિયરના ઘણા બોક્સ સાફ કરી નાખ્યા. કોઈ બિયરની કેન લઈને જઈ રહ્યો હતો તો કોઈ આખું બોક્સ લઈને જ ભાગી રહ્યો હતો. ઘટનાની સૂચના મળતા પોલીસ પહોંચી અને લોકોને ત્યારથી હટાવ્યા. ટ્રકમાં લગભગ 1280 બિયરની પેટીઓ રાખેલી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી







Click it and Unblock the Notifications
