For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહમાં પરીવાર સાથે ભગવંત માને આપી હાજરી

આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન અને તેમની પત્ની ડો.ગુરપ્રીત કૌર પાકિસ્તાન-ભારત વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા. બંનેએ રીટ્રીટ સેરેમનીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ પંજાબીઓના પ્રેમ અને આદરનો સ્વીકાર કર્યો અને યુવાનો સા

|
Google Oneindia Gujarati News

આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન અને તેમની પત્ની ડો.ગુરપ્રીત કૌર પાકિસ્તાન-ભારત વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા. બંનેએ રીટ્રીટ સેરેમનીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ પંજાબીઓના પ્રેમ અને આદરનો સ્વીકાર કર્યો અને યુવાનો સાથે વાતચીત કરી. બીજી તરફ ગુરપ્રીતે ભારતીય જવાનોને પ્રોત્સાહિત કર્યા. સમારોહમાં ત્યાં હાજર હજારો લોકોએ સૈનિકોની પરેડની મજા માણી હતી.

Bhagwant Mann

સત્તાધારી આમ આદમી પાર્ટીના પંજાબ યુનિટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન અને તેમની પત્ની ડૉ. ગુરપ્રીત કૌરની અટારી ખાતે રીટ્રીટ સેરેમનીમાં હાજરી આપતાં ફોટા શેર કર્યા છે. તમે અહીં જોઈ શકો છો કે કેવી રીતે પાકિસ્તાન-ભારત બોર્ડર પર રિટ્રીટ સેરેમની થઈ. ભારતીય સીમા સુરક્ષા દળના જવાનોએ તેમની મૂછ પર તાવ લગાવીને સામેના સૈનિકોને હુંકાર ભરી હતી. ઉલ્લેખનિય છેકે રીટ્રીટ સેરેમની જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.

English summary
Bhagwant Ma along with his family attended the retreat ceremony at Wagah border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X