ભાંડુપા હોસ્પિટલમાં આગ: ઉદ્ધવ ઠાકરેએ મૃતકોના પરીવારોથી માંગી માફી, કહ્યું- જવાબદાર સામે થશે કડક કાર્યવાહી
મહારાષ્ટ્રમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યાં છે, તે દરમિયાન, ગુરુવારે રાત્રે મુંબઇના ભાંડુપની સનરાઇઝ હોસ્પિટલમાં આગ લાગી. જે બાદ ઉતાવળમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલ ડ્રીમઝ મોલના ત્રીજા માળે હતી, જેનો ઉપયોગ
મહારાષ્ટ્રમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યાં છે, તે દરમિયાન, ગુરુવારે રાત્રે મુંબઇના ભાંડુપની સનરાઇઝ હોસ્પિટલમાં આગ લાગી. જે બાદ ઉતાવળમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલ ડ્રીમઝ મોલના ત્રીજા માળે હતી, જેનો ઉપયોગ કોવિડના દર્દીઓ માટે થતો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે, તેમજ મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે, જેને નજીકની હોસ્પિટલોમાં ખસેડાયાં છે. આ સાથે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.
શુક્રવારે
સીએમ
ઉદ્ધવ
ઠાકરે
અધિકારીઓ
સાથે
ઘટના
સ્થળે
પહોંચ્યા
હતા.
આ
સમય
દરમિયાન
તેણે
ત્યાંની
પરિસ્થિતિ
જોઇ.
મીડિયા
સાથે
વાત
કરતાં
મુખ્યમંત્રીએ
કહ્યું
કે,
જે
લોકો
આ
ઘટના
માટે
જવાબદાર
જણાશે
તેમની
સામે
કડક
કાર્યવાહી
કરવામાં
આવશે.
આ
સિવાય
સરકાર
મૃતકોના
પરિવારને
આર્થિક
સહાય
પૂરી
પાડશે.
તેમણે
કહ્યું
કે
જેઓ
વેન્ટિલેટર
પર
હતા
તેઓને
બચાવી
શકાયા
નથી.
હોસ્પિટલની
નીચેની
ઓફિસો
અને
દુકાનોને
આગ
ચાંપી
દેતા
અફરાતફરી
મચી
ગઈ
હતી.
આ
સમય
દરમિયાન
ફાયર
બ્રિગેડે
સારી
કામગીરી
બજાવી
હતી.
મુખ્યમંત્રીએ
આ
ઘટના
માટે
મૃતકના
પરિવારજનોની
માફી
માંગી
છે.
ઉદ્ધવ
ઠાકરેએ
વધુમાં
કહ્યું
કે
ગયા
વર્ષે
કોરોના
રોગચાળો
દેશભરમાં
ફેલાયો
હતો.
ત્યારે
જરૂરિયાત
મુજબ
કોઈ
પલંગ
નહોતા.
ઓક્સિજનની
અછત
હતી
અને
વેન્ટિલેટર
પણ
ઉપલબ્ધ
નહોતા.
જેના
કારણે
અનેક
હોસ્પિટલોએ
કોવિડ
દર્દીઓની
સારવાર
માટે
હંગામી
પરવાનગી
આપવી
પડી
હતી.
આ
હોસ્પિટલને
પણ
તે
જ
રીતે
મંજૂરી
આપવામાં
આવી
હતી,
જે
31
માર્ચે
ખતમ
થવાની
હતી.
આ
મામલાની
તપાસ
માટે
એક
સમિતિ
બનાવવામાં
આવશે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને છાતીમાં દુઃખાવાની ફરિયાદ, હોસ્પિટલમાં કરાયા ભરતી