રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને છાતીમાં દુઃખાવાની ફરિયાદ, હોસ્પિટલમાં કરાયા ભરતી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શુક્રવારે છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
નવી દિલ્લીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શુક્રવારે છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિને આર્મી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. દિલ્લી સ્થિત આરએન્ડઆર આર્મી હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને છાતીમાં દુઃખાવાની ફરિયાદ હતી ત્યારબાદ તેમને અહીં લાવવામાં આવ્યા. તેમના બધા રૂટીન ચેકઅપ કરવામાં આવ્યા છે અને તે હાલમાં ડૉક્ટરોની એક ટીમના નિરીક્ષણ હેઠળ છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિની તબિયત સ્થિર છે અને ચિંતાની કોઈ વાત નથી.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 3 માર્ચના રોજ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. તેમણે ડૉક્ટરો, નર્સો અને આરોગ્યકર્મીઓનો સફળતાપૂર્વક વેક્સીનેશન અભિયાન ચલાવવા બદલ આભાર માન્યો હતો અને લોકોને વેક્સીન લગાવવા માટે અપીલ કરી હતી.
More From
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
