લો બોલો, પરિક્ષા નતી આપી એ પણ પાસ થયા
ઉત્તર પ્રદેશમાં શિક્ષણ વ્યવસ્થાને લઇને સવાલ ઉભા કરે તેવી ઘટના ઘટી છે. ચાલુ વર્ષે જ યુપીમાં 12800 વિદ્યાર્થીઓએ બીએડની પરિક્ષા આપી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 20,097 વિદ્યાર્થીઓ આ પરિક્ષામાં ઉતિર્ણ થયા.
ડૉ
ભીમરાવ
આંબેડકર
યુનિવર્સિટીમાં
મોટો
ગોટાળો
સામે
આવ્યો
છે.
બીએડના
સત્ર
2014-15માં
કુલ
12
હજાર
800
વિદ્યાર્થીઓએ
પરિક્ષા
આપી
હતી
જ્યારે
યુનિવર્સિટીએ
કુલ
20
હજાર
97
વિદ્યાર્થીઓને
પાસ
કરી
દીધા
છે.
જો
કે
2013-14માં
યુનિવર્સિટીએ
2014-15
માટે
કમ્બાઇન્ડ
એન્ટ્રાન્સ
એક્ઝામ
કરાવી
હતી.
આ
એન્ટ્રાન્સ
કુલ
191
કોલેજના
13449
વિદ્યાર્થીઓએ
આપી
હતી.
મુખ્ય
પરિક્ષામાં
કુલ
12800
વિદ્યાર્થીઓએ
ભાગ
લીધો
હતો
જ્યારે
માર્કશીટ
હાથમાં
આવી
ત્યારે
ખ્યાલ
આવ્યો
કે
પરિક્ષા
આપનાર
વિદ્યાર્થીઓની
સંખ્યા
કરતાં
પાસ
થનાર
વિદ્યાર્થીઓની
સંખ્યા
વધારે
હતી.
પરિક્ષા
એજન્સીને
આની
જાણકારી
મળતાંની
સાથે
જ
તેમણે
યુનિવર્સિટીના
વાઇસ
ચાન્સેલરની
આ
અંગે
માહિતી
આપી
હતી.
યુનિવર્સિટીના
વાઇસ
ચાન્સેલરે
આ
બાબતે
તપાસના
આદેશ
આપ્યા
છે.