સંજય રાઉતને મોટી રાહત, મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટે જામીન મંજુર કર્યા!
શિવસેના નેતા સંજય રાઉતને મોટી રાહત મળી છે. આખરે હવે તેઓ જેલમાંથી બહાર આવ્યા છે. સંજય રાઉત 1 ઓગસ્ટથી જેલમાં હતા. મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ હાજ આખરે હવે ત્રણ મહિના બાદ કોર્ટે જામીન મંજુર કર્યા છે.
મુંબઈ : શિવસેના નેતા સંજય રાઉતને મોટી રાહત મળી છે. આખરે હવે તેઓ જેલમાંથી બહાર આવ્યા છે. સંજય રાઉત 1 ઓગસ્ટથી જેલમાં હતા. મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ હાજ આખરે હવે ત્રણ મહિના બાદ કોર્ટે જામીન મંજુર કર્યા છે. આ નિર્ણય મુદ્દે ED એ સ્ટે માંગ્યો હતો. પરંતુ કોર્ટે આ માંગને ફગાવી હતી. ઈડીએ કોર્ટના નિર્ણય સામે અપીલ કરવા માટે સમય માંગ્યો હતો. જે કોર્ટે ન સ્વીકારી ધરપકડ માટે એજન્સીને ઠપકો પણ આપ્યો હતો.

સંજય રાઉતને જામીન મળતા જે તેમના સમર્થકોએ જોરદાર સ્વાગત કર્યુ હતું. અહીં તમને જણાવી દઈએ કે, કોર્ટે 21 ઓક્ટોબરે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
EDએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, સંજય રાઉતને બેનામી આવકથી અત્યાર સુધીમાં 3.27 કરોડ રૂપિયા મળ્યા છે. ગોરેગાંવ વિસ્તારમાં પાત્રા ચાલના પુનઃવિકાસમાં નાણાકીય ગેરરીતિઓમાં કથિત ભૂમિકા બદલ EDએ સંજય રાઉતની ધરપકડ કરી હતી. કોર્ટ દ્વારા તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા હતા. જે બાદ તેમને મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલાયા હતા.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી









Click it and Unblock the Notifications
