For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bihar Election: કેન્દ્રીય મંત્રીના કાશ્મીરી આતંકીવાળાં નિવેદન પર ગરમાવો

Bihar Election: કેન્દ્રીય મંત્રીના કાશ્મીરી આતંકીવાળાં નિવેદન પર ગરમાવો

|
Google Oneindia Gujarati News

બિહાર વિધાનસભા ચૂંટણીને ચૂંટણી જનસભામાં બિહારમાં કાશ્મીર આતંકીના સહારા વાળા મોદી સરકારના મંત્રીના નિવેદન પર રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજદે કેન્દ્રીય રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના નિવેદન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે જેમાં બિહારમાં મહાગઠબંધન સરકાર બન્યા બાદ કાશ્મીરના આતંકીઓએ બિહારમાં શરણ લેવાની વાત કહી હતી.

nityanand rai

રાજદ પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે NDAએ ચૂંટણી પહેલાં જ હાર માની લીધી છે. આરોપ લગાવ્યો કે શ્રી રાય ગૃહ યુદ્ધ કરાવવા ઈચ્છી રહ્યા છે. કેન્દ્ર કાશ્મીરને સંભાળી નથી શકતું અને હવે તેઓ બિહારની જનતાને આતંકી ગણાવી રહ્યા છે. ભાજપે આ નિવેદન માટે માફી માંગવી જોઈએ.

મહનારની ચૂંટણી જનસભામાં નિત્યાનંદે આ વાત કહી હતી

જણાવી દઈએ કે મહનારમાં સોમવારે જદયૂ ઉમેદવારના નામાંકન બાદ થયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજદ પર ગંભીર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સત્તા માટે તેઓ (રાજદ) કોઈનીપણ સાથે સમજૂતી કરી શકે છે. તેમણે કહ્યું કે જો બિહારમાં રાજદની સરકાર બનશે તો કાશ્મીરના આતંકવાદીઓને બિહારમાં સહારો મળશે.

બિહાર ચૂંટણી 2020: નીતીશ કુમારની મોટી કાર્યવાહી, 15 નેતાઓને JDUમાંથી હાંકી કાઢ્યાબિહાર ચૂંટણી 2020: નીતીશ કુમારની મોટી કાર્યવાહી, 15 નેતાઓને JDUમાંથી હાંકી કાઢ્યા

કેન્દ્રીય રાજ્યમંત્રીએ સભાને સંબોધનના ક્રમમાં કહ્યું કે જો બિહારમાં આરજેડીની સરકાર બનશે તો કાશ્મીરમા જે આતંકવાદીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે તેઓ ત્યાંથી આવીને બિહારની ધરતી પર સહારો લેવા આવી જશે, પરંતુ અમે એવું નહિ થવા દઈએ.

English summary
Bihar Election: Heat over Union Minister's statement on Kashmiri terrorists
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X