ઠાકરેએ ઓક્યુ ઝેર,'દિલ્હી ગેંગરેપના બધા આરોપીઓ બિહારી'

રાજ ઠાકરેએ જણાવ્યું કે શું કોઇએ પૂછ્યું કે બળાત્કાર કરનાર કોણ હતા. બધા લોકો બળાત્કાર-બળાત્કારની બૂમો પાડી રહ્યા છે. પરંતુ આ અંગે કોઇ વાત નથી કરી રહ્યું. પરંતુ એ કોઇ નથી કહી રહ્યું કે તમામ બળાત્કારીઓ બિહારના છે. આ લોકો જ્યા જાય છે ત્યાં અપરાધનો ફેલાવો કરે છે. તેમણે જણાવ્યું કે આ વાત દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતે પણ કરી હતી કે દિલ્હીમાં ક્રાઇમ પરપ્રાંતિયોના કારણે વધી રહ્યો છે.
આ મામલે કોઇ કંઇ કહેવા તૈયાર નથી, અને જ્યારે હું બોલું છું તો સૌની નજરે ચડું છું. આ પહેલી વખત નથી પરંતુ આ પહેલા ઘણી વખત રાજ ઠાકરે બિહારીઓની સામે ઝેર ઓકી ચૂક્યા છે. આ પહેલા તેમણે બિહારીઓને ઘુસણખોર ગણાવ્યા હતા. જેના કારણે તેમની સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ ચૂકી છે.
આ પ્રકારની ભાષણબાજી તેઓ હંમેશાથી કરતા આવ્યા છે. મુંબઇ હુમલાના તાર પણ તેમણે બિહાર સાથે જોડવાના પ્રયત્નો કર્યા હતા. મુંબઇ હુમલાના મામલે બિહારના ચરમપંથીઓની ધરપકડ બાદ રાજે કહ્યું હતું કે આ બાબત એ દર્શાવે છે કે આ મામલાનો સંબંધ બિહાર સાથે હતો.
-
ટ્રમ્પ ટેરિફ: દવાઓ પર લાગશે 100% ટેરિફ! ટ્રમ્પે મેટલ ઈમ્પોર્ટના નિયમો કડક કર્યા, ભારત પર કેટલી અસર થશે? -
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video





Click it and Unblock the Notifications
