ગુજરાતના પીડિતોની માફક ચૂપ રહેવાનું નથી પાકિસ્તાન: બિલાવલ ભુટ્ટો
નવી દિલ્હી, 9 ઓક્ટોબર: કેટલાક દિવસો પહેલાં આખા કાશ્મીર પોતાનું બનાવી લેવાનું નિવેદન આપી વિવાદોમાં સપડાયેલા પીપીપીના નેતા અને પૂર્વ વડાપ્રધના બેનજીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.
જો કે બિલાવલ ભુટ્ટોના ભારત-પાકિસ્તાન સીમા પર ચાલુ તણાવ પર આવું નિવેદન આપ્યા બાદ સોશિયલ મીડિયા પર બિલાવલ ભુટ્ટોની મજાક ઉડી. જો કે બિલાવલ ભુટ્ટો ટ્વિટમાં ઇઝરાઇલનો સ્પેલિંગ ખોટો હતો. ત્યારબાદ જ ટ્વિટર પર એકવાર ફરી લોકોએ બિલાવલ ભુટ્ટોની મજાક ઉડાવવાનું શરૂ કરી દિધું છે. ટ્વિટર પર ત્યારબાદ #YoBilawalSoDumb ટ્રેંડ કરી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બિલાવલ ભુટ્ટોએ થોડા દિવસો પહેલાં કાશ્મીર પર પણ આવું જ વિચિત્ર નિવેદન આપ્યું હતું, જેને લઇને તેમની મજાક ઉડાવવામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા થઇ રહેલી સતત ફાયરિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દાવો કર્યો છે કે બધુ જલદી ઠીક થઇ જશે. પીટીઆઇને નરેન્દ્ર મોદીએ કહ્યું કે જલદી બધુ ઠીક થઇ જશે.
Another attack on LOC. seems India adopting Israle model vs Pakistan.Modi must realize we can retaliate unlike his victims from Gujarat.
— BilawalBhuttoZardari (@BBhuttoZardari) October 7, 2014 સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડર પર પાકિસ્તાનનો સામનો કરવા માટે સુરક્ષાબળોને ખુલી છૂટ આપવામાં આવી છે. વડાપ્રધાને પરિસ્થિતીનો ઉકેલ લાવવાની જવાબદારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને સોંપી છે.
Meri 2statements nay Hindustan ki raato ki need ura di,yeh tu shurowaat hai,Abhi tu agay agay dekho hota hai kya...Kashmir banayga Pakistan!
— BilawalBhuttoZardari (@BBhuttoZardari) October 8, 2014 પાકિસ્તાન દ્વારા ગત થોડા દિવસોથી ચાલુ સંઘર્ષવિરામનું ઉલ્લંઘન બુધવારે પણ ચાલુ રહ્યું. બુધવારે મોડી સાંજે જમ્મૂના કાણાચક, અરનિયા, આરએસપુર અને સાંબામાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ફાયરિંગ કર્યું. પાકિસ્તાનની આ ફાયરિંગનો બીએસએફે જવાબ આપ્યો છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
