જાણો કોણ છે યોગી આદિત્યનાથ?, જે છે યુપીના નવા CM
ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપ દ્વારા યોગી આદિત્યનાથના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોણ છે યોગી આદિત્યનાથ જાણો અહીં.
ઉત્તર પ્રદેશમાં ભાજપને પહેલી વાર ભારે બહુમત મળ્યો છે. તે પછી ઉત્તર પ્રદેશના સીએમ પદની દાવેદારી માટે અનેક અટકળો કરવામાં આવી હતી. પણ લખનઉમાં શનિવારે જે વિધાયકોની બેઠક મળી હતી, તેમાં યોગી આદિત્યનાથને યુપીના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે મહંત યોગી આદિત્યનાથ કોણ છે, જે આજે ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે તે અંગે વધુ જાણો અહીં...
જન્મ
યોગી
આદિત્યનાથનો
જન્મ
જૂન
5
1972માં
અજય
સિંહ
નામે
થયો
હતો.
આદિત્યનાથ
ગોરખપુરના
સાંસદ
છે.
અને
પાંચ
વાર
તે
ગોરખપુરથી
જીતીને
આવ્યા
છે.
યોગી
આદિત્યનાથ
ગોરખપુર
મઠના
મહંત
છે.
રાજકીય
કારર્કિર્દી
રાજપૂત
પરિવારમાંથી
આવતા
આદિત્યનાથ
26
વર્ષેની
ઉંમરે
સૌથી
નાની
વયના
12મી
લોકસભાના
યુવા
સદસ્ય
બન્યા
હતા.
જો
કે
વર્ષ
2005
પછી
યોગી
આદિત્યનાથ
અવાર
નવાર
અનેક
કારણોના
લીધે
ચર્ચામાં
રહેતા
હતા.
હિંદુત્વને
લઇને
તેમના
વિવાદાસ્પદ
નિવેદનોએ
હંમેશા
તેમને
સમાચારોમાં
લાવ્યા
છે.
વિવાદો
અને
યોગી
2015માં
યોગી
આદિત્યનાથે
કહ્યું
હતું
કે
જે
લોકો
સૂર્ય
નમસ્કાર
જેવા
યોગનો
વિરોધ
કરી
રહ્યા
છે
તેમણે
દેશ
છોડીને
જતા
રહેવું
જોઇએ.
વળી
તેમણે
બોલીવૂડના
જાણીતા
સુપરસ્ટાર
શાહરૂખ
ખાનની
તુલના
લશ્કર
એ
તોયબાના
આંતકી
હાફીઝ
સૈયદ
જોડે
પણ
કરી
હતી.
જે
અંગે
પણ
મોટો
વિવાદ
થયો
હતો.
વધુમાં
યોગી
આદિત્યનાથ
અનેક
વાર
ખાન
ત્રિપુટીનો
બાયકોટ
કરવાનું
પણ
કહી
ચૂક્યા
છે.
ચૂંટણી
પહેલા
નોંધનીય
છે
કે
2007ની
ચૂંટણી
પહેલા
પણ
યોગી
આદિત્યનાથની
માંગણીઓને
લઇને
ભાજપ
અને
તેમના
સમર્થકો
વચ્ચે
અણબન
થઇ
ચૂકી
છે.
જો
કે
પાછળથી
આરએસએસે
દ્વારા
આ
અંગે
સમાધાન
કરવામાં
આવ્યું
હતું.
આ
પહેલા
વર્ષ
2010માં
પણ
પાર્ટી
અને
આદિત્યનાથ
આમને
સામને
આવ્યા
હતા.
ત્યારે
આજે
આદિત્યનાથની
ઉત્તર
પ્રદેશમાં
મુખ્યમંત્રી
તરીકે
નિયુક્તિ
કરવામાં
આવતા
ભાજપ
દ્વારા
એક
હિંદુત્વવાદી
ચહેરાને
યુપીમાં
રજૂ
કરવામાં
આવ્યો
હોય
તેમ
મનાય
છે.