'પંજાબ, પંજાબિયત અને તેની શહાદતથી બીજેપીને નફરત, આપ પ્રવક્તા મલવિંદર કંગનો હુમલો
આપ પ્રવક્તા મલવિંદર કંગે ભાજપ પર પલટવાર કર્તા કહ્યુકે, પંજાબ, પંજાબિયત અને તેની શહાદતથી ભાજપને નફરત
આપ પ્રવક્તા મલવિંદર કંગે ભાજપ પર પલટવાર કરતા કહ્યુ છે કે, પંજાબ, પંજાબિયત અને તેની શહાદતથી ભાજપને નફરત છે. તેમણે કહ્યુ કે, ભારતથી સૌથી મોટી ઝુઠી પાર્ટી એટલે 'ભાજપ' કેટલી ચોક્સાઇથી ખોટુ બોલે છે. ઝાંકી જૂની મોકલી એકટે સ્વીકારી નહી. તેનો સબુત આપે ભાજપ. પહેલા બે રાઉન્ડ માટે પંજાબની ઝાંકી માટે આમંત્રણ આપવામાં આવ્યુ પરંતુ ત્રીજી પરેડમાં પંજાબને કોઇ આમંત્રણ નથી આપ્યુ. અને ના કોઇ અધિકારીક કારણ આપવામાં આવ્યુ. તો કઇ આધારે ભાજપ કહે છે કે, ઝાંખી જૂની મોકલવામાં આવી હતી.

મલવિંદર કંગે કહ્યુ કે, પંજાબ, પંજાબિત અને તેની શહાદતથી ભાજપને નફરત છે. આ નપરત તેણે ફરી સાબિત કરી છે ભાજપ સાબિત કરે કે ત્રીજા રાઉન્ડના આમંત્રણ કેમ પંજાબને ના આપવામાં આવ્યુ.? એને તે પણ કોઇ પણ પ્રકારનું કારણ આપ્યા વગર












Click it and Unblock the Notifications
