મોદી વિરુદ્ધ નિવેદન આપી પાર્ટીમાંથી આપી દીધું રાજીનામું!

પ્રદેશ બીજેપી અધ્યક્ષ વિજય ગોયલને મોકલેલા રાજીનામાં પત્રમાં જણાવ્યું કે એક મહત્વપૂર્ણ પદ પર રહેતા તેમણે આવું નિવેદન કરવું જોઇતું ન્હોતું, જેના કારણે પાર્ટીના કોઇ વરિષ્ઠ નેતાને તકલીફ થાય.
હુસૈને મંગળવારે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે મુસલમાન પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટે મોદીના સ્થાને વરિષ્ઠ બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણી અથવા લોકસભામાં વિરોધપક્ષની નેતા સુષમા સ્વરાજને પસંદ કરશે.
દિલ્હી બીજેપીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનો ઇરાદો કોઇ નેતાને પીડા પહોંચાડવાનો ન્હોતો અને તેમણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. નિવેદન અનુસાર વિજય ગોયલે તેમના રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે.












Click it and Unblock the Notifications
