અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીશું: અમિત શાહ

તેમને કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે. ભાજપાના મંદિર રાગ પર કેટલાક રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દિધું છે. જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે કહ્યું હતું કે મંદિર મુદ્દાનું સમાધાન કોર્ટના આદેશ કે લોકોની સહમતિથી થવું જોઇએ.
વામપંથી દળોએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે ભાજપા મંદિરના મુદ્દાના માધ્યમથી હિન્દુ વોટોનું ધ્રુવીકરણ કરવા માંગે છે. તે સમાજને વહેંચવાનું રાજકારણ કરી રહી છે. કોંગ્રેસ નેતા અખિલેશ સિંહે કહ્યું હતું કે મંદિર ભાજપાનો જૂનો મુદ્દો છે. તેમને આ મુદ્દા પર પરત ફરવું પડે તેમ હતું પરંતુ પ્રજા બધુ જોઇ રહી છે અને તે ચૂંટણીમાં તેમને પાઠ શિખવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બાબરી મસ્જિદ-રામ મંદિરનો મુદ્દો સુપ્રિમ કોર્ટમાં ચાલી રહ્યો છે.












Click it and Unblock the Notifications
